Akhand Swamiji, your words are a source of inspiration and guidance for many. Your speech was thought-provoking and insightful, offering valuable lessons for both personal and spiritual growth. Your ability to convey complex ideas in a clear and concise manner is truly remarkable. Thank you for sharing your wisdom and spreading positivity. Your message has made a significant impact and will continue to resonate with us. Keep enlightening us with your profound teachings!"
જયશ્રી સ્વામિનારાયણ સર્વ ધર્મ પરિત્યજ નો અર્થ એમ છે કે... અર્જુનને જેમની સાથે યુદ્ધ કરવાનું હતું એ બધા એમના સગા વહાલા હતા.. ગુરુ... ભાઈ.. કાકા.. મામા... હતા.. ત્યારે અર્જુન યુધ્ધ કરવાની ના પાડે છે કે જમીન માટે આ બધા સાથે મારે યુધ્ધ નથી કરવું. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આ અસત્ય સામે સત્યની લડાઇ છે તું નહિ કર તો હું બીજા પાસે કરાવી શકીશ. આત્માના કોઈ સગા નથી. આ તો દેહના સગા છે. તો ભાઈ તરીકેનો ધર્મ.. શિષ્ય તરીકે નો ધર્મ.. એ બધા ધર્મનો ત્યાગ કરી એક મારા શરણે આવ.. સોરી.. ભુલ ચુક માફ કરશો.
સ્વામિ જી ઇગ્લીશ ઓછુ સમજાય છે તો તમારી વાત અમે જીવન મો કેવી રીતે એપ્લાય કરી શકીયે.થોડુ ગુજરાતી તો રોગો અથવા તો પુરી હીન્દી બોલો તો સારૂ જેથી અમે અમારા જીવન માં એપ્લાય કરી શકીયે. .સ્વામી જી ભુલ થઈ હોય તો માફ કરજો.🙏🙏🙏