ખંજવાળ ગરમીના અંતમાં ફોડીઓ થાય છે. ત્યારબાદ ચોમાસાની ઋતુમાં જે ખંજવાળ આવે છે તે શરીરમાં ગમે ત્યારે ગમે ત્યા આવે છે. અને મટી પણ જાય છે. પાછી ક્યારે ગમે ત્યા ચાલું થઈ જાય.આના માટેનો ઉપાય બતાવશો. બરોડા ડેરી કે અમુલ્ય ડેરી નું ગાય નું ઘી ચાલે. મને ગયા આગળ, પીઠમાં, હાથે, પગે, શરીરના આગળના ભાગે ગમે ત્યારે તેવી ખંજવાળ આવે છે.