બ્રહ્મદર્શન સ્વામી ને કોઈપણ સંજોગો મા મનાવો કારણ કે આ સ્વામીને કોઈપણ સંજોગોમાં કારણ જાણીને મનાવવા પડશે. કારણ કે એમની વાતો ખરેખર ૧૦૧ ટકા સાચી છે. એમના શબ્દોમાં જીવને કોઈપણ કોઈપણ માયાંમાંથી બહાર કાઢવાની શક્તિ ધરાવે છે. એમની વાતો ને જીવનમાં ઉતારશો તો જીવનના છેલ્લા શ્વાસસુધી આ સઁસારી જીવને અખંડ સુખ ની પ્રાપ્તિ થશે.અને એ જીવની ઉધ્વગતી જરૂર થશે.