Satyarth Manthan is Fast Growing Digital Media Platform Which Has been Started With the Aim of Fearless Journalism. Satyarth Manthan will Always Be The Voice of People and will Raise Real Issues of Society. Our Name " Satyarth Manthan" itself means " सत्य का अधय्यन " and will always do That.
This Page Is Owned by Journalist Bhumit Jani Who was Lastly With India Today Group (आज तक ) (Gujarat Tak) He had Started His Journey From ABP Asmita following Print Media Navgujarat Samay and worked As Senior Anchor and Producer As well Reporter in Various Regional And National Channel
સત્યાર્થ મંથન સાચા પત્રકારત્વના હેતુ સાથે ગુજરાતનું એક નવું ઉભરતું ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ છે જે સત્ય અને તથ્ય સાથે સાચા સમાચાર અને માહિતી આપના સુધી પહોંચાડશે. આ પ્લેટફોર્મ જનતાના મુદ્દેાને વાચા આપવા માટે બનાવવામાં આવ્યું છે જેમાં માત્ર સમાચાર નહિં પણ ઘણી જાણી-અજાણી વાતો પણ આપણા સુધી પહોંચાડશું
સાહેબ હું એકલો છું લગ્ન પણ થઇ શકય નથી હુ પચીસ વર્ષ નો હતો ત્યારે મને આખા શરીરમાં લકવાગ્રસ્ત થઈ ગયો.મારી સંભાળ રાખે તે વુ કોઈ નથી મારૂં શું થાશે અત્યારે સતાવન ની ઉંમર છે તો મદદે આવો તેવી આશા છે.મો ૯૭૨૩૫૭૩૦૮૩.ઉતર ગુજરાત.જિ઼મહેસાણા.ગામ.ભટારીયા તો મદદે આવી દયા કરો એવી પ્રાર્થના.
🌺🙋🌺🙏 આ વખતે રૂપાલા ના પાપે બીજેપીને ઘણી બધી સીટો નો માર પડશે પેલા ઘણું સમજાવ્યું હતું બીજેપી ના અભિમાને કુટનીતિ કોઈની વાત માની નહીં હવે ભોગવો પરિણામ😊😊😊😊😊😊😊😊😊😊
Kshatriniy Ne Delly E thi Jaher Manch Parthi Ashmita ni Ladai ma Utravu Pade Ene Toye B.J.P. Na Hai Cammanad Nazar Andaaz karva ma Aave Che Tiyare 7 May na Roj Su Parinaam Aavse E to Samay J Batavse Jay mataji
સાહેબ નમસ્કાર. મારે એક વાત કરવી છે કે તમે વીકાસ કોનો અને ક ઈ રીતે કર્યો છે ગરીબ લોકોને શું આપ્યુ? મધ્યમ વર્ગના લોકો માટે શું આપ્યુ? અમીરો નો જ વીકાસ દેખાય છે🏹 સાહેબ જરા નોકરી ની તો વાત કરો. થોડી રોજગાર ની તો વાત કરો. અરે સાહેબ આ એક ની એક જે કોગ્રેસના એજન્ડા નથી એ પણ તમે ખોટા ગોળા ફેકી રહયા છવ તે આ ગુજરાત ની જનતા અટાણે ભણેલી ગણેલી શે માટે હવે આપની વાત મા નહિ આવે 🏹
બીજેપી અને p.m. ને શરમ આવવી જોઈએ! હું રાજપૂતો સાથે છું.આ રાજપૂત બહેનો ખોટી જગ્યાએ આશા રાખી રહ્યા છે! જે વ્યક્તિ એક છોકરી ની જાસૂસી કરાવતા હોય એની પાસે થી રાજપૂત બહેનો ની અસ્મિતા ની શું દુહાઈ કરવાની?! જે પક્ષ ના નેતાઓ ના અવાર નવાર બળાત્કાર ના આરોપો લાગતા રહે છે તેઓ ને બહેનો ની અસ્મિતા થી કઈ લેવા દેવા ના હોય! શરમ આવવી જોઈએ બીજેપી અને એના નેતાઓને!
....મને લાગે છે કે તમે મોદીજી ના ખાસ માણસ હોવ.....તમે ફક્ત રાહુલગાંધી ને ટાર્ગેટ કરવા ફક્ત રૂપાલા નો જુનો વિડીઓ મુક્યો ...કોઈ કહે નય એટલે .....બાકી રાહુલગાંધી ની સામે મોદી ના તાજા વિડીઓ જ મુકવા જોઈએ.......(તમને મોદી ના જુઠ ના વિડીઓ ના મળે તો કેજો ...વિશ્વ લેવલે સૈ થી વધુ આપીસ)