મારુ ગામ રાજુલા તાલુકાનું "ગાંજાવદર" છે.જિલ્લો: અમરેલી. રાજનગર ક્યાં આવ્યુ એ કોઈને ખ્યાલ હોય તો જણાવજો ગાંજાવદર ગામનો મામટ ચારણ આટલો મોટો સરસ્વતીનો ઉપાસક હોવા છતાં આટલો બેપરવાહ અને નગુણો કેમ હોઈ શકે ? આ સમજાતુ નથી.. આવા નગુણાની સ્થિતી ધોબીના કુતરા જેવી જ થાય....ઘરના પણ નહિં અને ઘાટના પણ નહિં.