❤આ એક હકીકત 😂 કે બીજા કોઈ ને કોઈ પણ ખબર ન હતી પરંતુ હું કોઈ પણ ના રાહ જોયા વિના પિતાની જીંદગી બચાવવા બે બાજુ હોય તો પણ ખોટું નથી જેની મરજી વિરુદ્ધ પણ માં બાપ ને ભૂલશો નહિ અને આપની આ વાત સાચી લાગે છે લગ્ન થોડા સમય પછી પણ કરી શકાય છે પણ બાપ ની વેદના સહન ના થાય એજ સત્ય છે એજ રીતે માણસો ના પોત પોતાના સ્થાનોએ અવનવી વાતો કરતા હોય છે પણ જે દીકરી એ લગ્ન પહેલા પણ પોતાના સસરાની કદર કરી એટલી હદે કોઈ ના કરી શકે જય જય ગરવી ગુજરાત જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની ૐ નમઃ શિવાય ઓમ નમો નારાયણ જય જય ગરવી ગુજરાતની આ માં ની દીકરીની વ્યથા કોઈ પણ ના સમજી શકે તેવી અસર થાય છે જય માતાજી ની જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ