વાહ પ્રભુ વાહ, ગમ્મત ને આનંદ સાથે શીરાની માફક ગળામાં સરકી જાય તેવું ખરેખરું/સાચું જ્ઞાન પીરસ્યું છે હોં. પ્રભુ આપ અને પ્રભુ સતચિતાનંદજી જેવા ઘણા મહા પુરુષોની આ દેશને જરૂર છે,,,જેને સ્વાર્થ સિધ્ધ કરવો છે કે ટોળાં ભેગા કરવા છે તેવા ધંધાર્થીઓ પ્રજાને વહેમ માં વધારે ઊંડા ઉતારશે પણ બહાર નહિ કાઢે, અને મોટા ભાગના માણસોને ટોટા ગળવામાં મજા પણ આવે છે... દિવસે દિવસે ભગવાન, માતાજી, વહેમો,ક્રિયાકાંડો, વધે જ જાય છે,,, આપણે ભોળા પુરુષો અને ભોળી બહેનો વહેમોમાં ના ફસાઇએ તેની સાવધાની રાખવી જરૂરી છે... જય હો...