અખંડ સૌભાગ્યના દેનાર કેવડાત્રીજ વ્રતકથા પૂજનવિધિ મહિમા | Kevda Trij Vrat Katha | ભાદરવાસુદ ત્રીજ |
ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. આ એ દિવસ છે કે
જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે.
તો, કુંવારિકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.
કારણ કે, આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી.
ત્યારે આવો, આજે આ વ્રતના મહિમા વિશેષ વાત કરીએ.
#jeevandeep
#કેવડાત્રીજવ્રતકથા
#KevdaTrijVratKatha
#ભાદરવાસુદત્રીજ
#ભાદરવામહિનાનીઅજવાળીત્રીજેલેવાતુંવ્રત
#kevdatrij2024
#કેવડાત્રીજવ્રત2024
#કેવડત્રીજનીવાર્તા
#kevda
#ભાદરવાસુદત્રીજનુંવ્રત
#kevdatrij_kyare_che
#ચેનલનેલાઇકશેરસબ્સ્ક્રાઇબકરવાવિનંતી
28 сен 2024