Тёмный

અવાખલ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે પાંચ માં નોરતે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી 

meet gujarat news
Подписаться 277
Просмотров 33
50% 1

શિનોર તાલુકાના અવાખલ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે પાંચ માં નોરતે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી...
શિનોર તાલુકાના અવાખલ ગામે નવરાત્રી મહોત્સવ એટલે માં ભગવતી અંબેમાની પૂજા અર્ચનાનો મહોત્સવ એટ્લે નવરાત્રી. જ્યારે નવરાત્રીનું નામ સાંભળતા આજનો યુવાધન મન મૂકી ગરબાની રમઝટ બોલાવે છે. ખેલૈયાઓ આપમેળે થનગનાટ કરવા લાગે છે.ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે.ત્યારે શિનોર તાલુકાના અવાખલ ગામે જય અંબે નવ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.તે જ રીતે ચાલુ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ...
રિપોર્ટર. કેતન વસાવા.. શિનોર

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее