પિતામહ ભીષ્મ અને દાનવીર કર્ણ જેવા વિરલ વ્યક્તિઓ યુગોમાં એક વખત જન્મ લે છે.. વંદન છે આ મહાપુરુષોને.... ઘણા ટુંકી બુદ્ધિના લોકો આ મહાપુરુષોના પણ વાંક અને ભૂલો કાઢે છે.. એ જોઈ ખૂબ દુઃખ થાય છે.. આવા લોકોને આપણાથી માત્ર વંદન થાય..
આખી મહાભારત માં કોઈ સર્વ શ્રેષ્ઠ હોય તો એક અખિલ બ્રહ્માંડ ના માલિક ભગવાન કૃષ્ણ અને બીજા અંગ રાજ (સૂર્યપુત્ર) કર્ણ છે સલામ છે મા કુંતી ને કે આવા પુત્ર ને જનમ આપ્યો🙏🙏🙏
પાંધી સાહેબ ને દીલ થી નમસ્કાર........પાંધી સાહેબ, તમારાે અવાજ અેવાે મા સરસવતી એ આપ્યાે છે કે, તમને સાંભળવા મા કાેઇ દીવસ અ રુચી નથી આવતી , વધારે મા વધારે સાભળવા નુ મન થાય છે, પાંધી સાહેબ નાે દીલથી આભાર પાંધી સાહેબ ને દીલ થી થેક્યુ પાંધી સાહેબ ને દીલ થી ઘન્યવાદ....... પાંધી સાહેબ અને પાંધી સાહેબ ના પરીવાર ની રષા મા સરસવતી કરે.......એવી મા સરસવતી ને પા્થના
સાચી વાત 🤣😄😂 આવી વાત મિત્રતા ક્યાંય નથી જે દ્રોપદી ના વસ્ત્રહરણ માં બને મિત્રો સાથે અપમાન કર્યું હતું કર્ણ એતો દ્રોપદી ને વૈશ્ય કીધું તું અને દુર્યોધન ને પણ ક્યારેય અધર્મ કરવા માટે રોક્યો નતો 🤣😄😂 આવી મિત્રતા તો આજ સુધી કોઈ દિવસ નથી ને થશે પણ નહિ 😂😄🤣
ગંધર્વો સાથે યુદ્ધ થયું ત્યાર તો પાપી કર્ણ દુર્યોધન ને મૂકી ને ભાગી ગયો હતો વાંચી લ્યો bori ce મહાભારત ખબર પડી જશે કર્ણ અને દુર્યોધન બધા કોણ કેટલા માં હતું 😁😁🤣🤣😁😅😂😅
પારસભાઈ આમાં કૃષ્ણ ભગવાન કહે છે કે આતો મોઢાં માંથી કાઢી આપેલ એઠું કહેવાય તો આને પવિત્ર કરીને આપવું પડે ત્યારે કર્ણ ધરતીમાં તીર મારીને ગંગાજી પ્રગટ કરીને સોનાને પવિત્ર કરીને દાન કરે છે ત્યાંરે ક્રષ્ણભગવાન સ્વરૂપ ધારણ કરે છે
Ravan : Hey Ram, tara karta hu badhi rite aagad hato. Buddhi ma. Gyan ma. Shakti ma. To pan Hu kem hari gyo ??? Aenu Karan to k mane ! . . . Ram : Taari vaat to sachi k tu badhi vastu ma j agad hato mara karta. Pan Charitra(Character) ma Tu pachad hato. "Character is the most important factor of success".👍
Khoti vaat Ram bhagwan ae kidhutu ke hey ravan maro bhai to mara bhego 6e j pan taro bhai vibhishan hoy mara bhego 6ene jitva mate bhaiyu bheda joie lankesh... em yuddh no jitay
Bhai tane na khbr hoy to kai dav k sita maa ni permission vina ane hath bho noto adadyo bhai ana jetlu character jo atyar na koi ma hot ne to rape na that koi divas
A classic example of "Bolta bhi Deewana, Sunta bhi Deewana", one should read the Mahabharat by Vyas instead of believing in fictional stories from daily soap Mahabharat.
વિજય ધનુષ હોવા છતાં ભીમે ધોઈ નાખ્યો હતો અર્જુન ની તો વાત જ જવા દો 🤣 શ્રીકૃષ્ણે તો ત્યાં સુધી અર્જુન ને કહેલું કે સુર્ય પડી જાય, સમુદ્ર સુકાઈ જાય અને અગ્નિ હંમેશા માટે શીતળ થઇ જાય તો પણ કર્ણ તને ન હરાવી શકે કર્ણ પર્વ માં લખ્યું છે વાંચી શકો છો