કોને કહું દલડા ની વાતું નથી રેવાતું હવે નથી રેવાતું | Kone Kahu Dalda Ni Vatu Nathi Revatu Have Nathi Revatu | Ramdas Gondaliya | રામદાસજી ગોંડલિયા | Tarentar
તરણેતર મેળા નિમિતે ભવ્ય સંતવાણી - ભાદરવા સુદ - ૪, તા. ૦૭-૦૯-૨૦૨૪ ને શનિવાર
આયોજક: મહંત શ્રી પાર્થ બાપુ હરિયાણી - 9106592737
મઘરવાડા નો ઉતારો, નારાયણ અન્નક્ષેત્ર, મુળદાસ બાપુ ની જગ્યા, પાણી ના ટાંકા નીચે બસ સ્ટેન્ડ પાસે, ત્રિનેત્રેશ્વર ધામ (તરણેતર)
ભજન આરાધક : શ્રી રામદાસજી ગોંડલિયા
સાઉન્ડ : આસ્થા સાઉન્ડ લીંબડી (મેહુલ ભાઈ સાધુ)
વિડિયો: માહિ સ્ટુડિયો - રંગપુર
પ્રેરક અને આશીર્વચન: સંત શ્રી તુલસીદાસ બાપુ, શ્રી ત્રિકમદસબાપુ
સૌંજન્ય: ભાવિનભાઇ હરિયાણી, રાજુબાપુ હરિયાણી તથા હરિયાણી પરિવાર અને સમસ્ત મઘરવાડા ગામ અને સેવક સમાજ
સ્થળ : મુ. તરણેતર, તા. થાન, જી સુરેન્દ્રનગર
પ. પૂ. શ્રી ધ્યાનસ્વામી બાપુ, પ. પૂ. શ્રી નારણદાસ બાપુ, શ્રી તુલસીપ્રગટ હનુમાનજી મહારાજ
Managed By: ધવલ હરિયાણી
#bhajan #santwani #santvani #ramdasgondliya #tarentar #ramdasjigondaliya
@RamdasGondaliyaofficial @UpashnaRGondaliya
10 окт 2024