શ્રી ગુરુકૃપા ના ગોખવાળી મેલડી માં સુરત (ગુજરાત) એ તારીખ 25-26-27/2019 ના રોજ આઈ શ્રી ખોડિયાર માતાજી ના પુન: પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ ખારી ધારીયાલ ગામે પરમ પૂજ્ય માડીશ્રી દ્વારા શોભા યાત્રા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો .જેમાં આજુબાજુ ના ગામના ઘણા બધા ભાવિક ભક્તો આ શોભા યાત્રા મા જોડાયા હતા.આ શોભા યાત્રા મા માડી ના પરચા અને આશીર્વાદ જોવા માટે વિડિઓ જુવો .
9 окт 2024