કસુ નઈ થાય આમા દ્વવારકાવારો અને માતાજી ભેગા હે ભગવાન ભેગા હશે તો કાઈ નહી થાય આ ધરતી ઉપર ભગવાન એ મુકયા હે આપને તો એજ જિવાડસે અને ભગવાન ના ઘર થી બધા ઓરી હે આમ જો કઈ દેવાથી કાઈ થતો હોત ને તો આ દુનિયા મા કઈક લોકો ના રેત દુનિયા નુ સર્વનાશ થઈ જાત ભગવાન હે કોઈ પુસવા નહી ગયો અને કોઈ ના ડરે ભગવાન ભેગા હશે તાતા કઈ નથી થવાનુ બસ પોતાના ભગવાન પર વિશ્વાસ રાખજો પોતાના ભગવાન ભેગા હસે ને કોઈ ની તાકાત નહી આપનુ ખરાબ થાય જય મહાદેવ જય મોગલ🙏🙏
આની પેલા પણ આવીજ ઍક આગાહી કરસન દાસ બાપુ એ આપી હતી કોરોના વિષે ની કોરોના ના બે વર્ષ પેહલા તો બાપુને ખબર પડી ગયાં હોઈ કે કોવિડ આવશે તો ખરેખર તો બાપુ સાચા સંત હોઈ તો એના માટેની તૈયારી શરૂ કરી દેવી જોઇતિતી ને...? જે જગ્યા ના મહંત તમે છો એવા સંત દેવીદાસ બાપુ જો તમારી જેમ રક્તપિત ની આગાહી કર્યા કર્યા હોત્ તો આજે પરબ ધામ પણ ના હોત ને તમે મહંત પણ ના હોત શરમ આવવી જોઈએ ને આવી વાહિયાત વાતો કરનાર ને સમજાય એને સત્ દેવીદાસ ,,,
બાપુ જી..???? તમે તો કરી બો'વ.... બાપુ હોય ત્યાં સુધી તો બરાબર..આ વળી જી સાથે એ પણ તમારા પૂરતી જ છે ને... .. આવા ટોપાઓ એ તો ઘણી ખરી પબ્લિક માં સુધારો થવા નથી દીધો..અંધશ્રદ્ધા માં વધારો થાય તો જ આવા બાપુઓ ની ભક્તિ ચાલ્યા કરે.. દેશ નું કલ્યાણ કે સારુ થાય એવા કર્યો કરનાર સાધુ સંતો ખુબજ ઓછા છે.બાકી તો... ટોપાઓ જ વધી ગયા છે.
Bava o ne loko ne darava sivay biju kai kam j nathi.... Aa bava ne manva vala murkha loko ne atyare ungh pan nahi aavti hoi ane jo bhukhmaro aavva no hoi to badha bava o ne samadhi lay levi joye atle loko ne tena bhag nu jamva nu made ane loko pan yad karse tene 🤣😇😅😂
100 ટકા નહિ પણ 1 ટકા તો સાચી વાત છે સંતો ક્યારેય સ્પષ્ટ વાત નથી કરતા આવા યોગી પુરુષો એ ઇસરા માં વાત કરતા હોય તેના ઉપર એક્સન ના લેવા ના હોય.સમજી જવાનું હોય બાપુ નું કેવાનું એમ છે કે રૂપિયા પાછળ ની દોટ માં ખેતી ઓછી થઈ ગઈ છે માટે જેની પાસે ખેતી છે એ.લોકો અનાજ જુવાર બાજરા ની ખેતી કરે એમ કાય ખોટી વાત નથી. બાપુ બોલ્યા છે એમાં કાય મીન મેખ નથી આવતા દિવસો માં આવું બધું બનસેજ.