જય હો જય હો રામદેવપીર બાબારી મન મક્કમ એજ હુકમ સનાતન ધર્મ સત્ય છે અને રહેશે મનુષ્ય પોત પોતાના કર્મ થી દુખી છે પશુ પક્ષી જાનવર સમજદાર છે પણ મનુષ્ય નથી સમજી શકતો ધર્મ ની વાતો થાય પણ ધર્મ સત્ય પાલન સમય બતાવે છે 😮
દાદા મેકરણ ના કુતરાએ અને ગધેડાએ ભગવાનનું ભજન કર્યું પાડાપીર સતાધાર જેવો એ ભગવાનનું ભજન કર્યું બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી શહેરમાં ગાય માતાએ ભગવાનનુ ભજન કર્યું શ્રીબાઈ કુંભારના ઘરે શ્રીબાઈ સાથે સાથે તેમના ઘરે રહેલ બિલાડી અને તેના બચ્ચાઓ એ ભજન કર્યું ભજન દ્વારા ઈયળ માંથી ભમરી બને હોલો તેના સમયે સમયે આજે પણ ભગવાનનુ ભજન કરે છે
બધાય ને, જે કાંઈ છે એમાંથી કંઈક નવું કાઢવુ છે, કેમ કે વાણી એમ કહે છે,એની ઈચ્છા વિના પાંદડું પણ નથી હલતું, એટલે હું,,, કમ ,એની ઈચ્છા વિના કોઈ નાથી કેમ થાય, ધન્યવાદ