.
પાવાગઢ નવરાત્રિમાં નવ દિવસ મેળા જેવો માહોલ પહેલા દિવસોમાં જે જોવા મળતો હતો જે શ્રધ્ધા ભક્તિ ભાવના લોકોમાં જોવા મળતી હતી તે હવે નથી જોવા મળતું
નવરાત્રી હોય અને શક્તિપીઠ પાવાગઢ માં ભીડ ના હોય તે કોઈ કાળે શક્ય હોય જ ના શકે નવરાત્રી ના નવ દિવસ તો પબ્લિક હોય જ પણ શરદ પૂર્ણિમા સુધી ભીડ ઓછી થવાનું નામ ના લે
પાવાગઢમાં પગ મૂકવા ની જગ્યા ના હોય તેટલી ભીડ જામેલી રહે લાખો દર્શનાર્થીઓ પાવાગઢ માં મહાકાળી માતાજી ના દર્શન નો લાભ લેતા પણ હવે તે નથી જોવા મળતું કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો ની આવક માં ઘટાડા ને કારણે હોય શકે છે
pavagadh champaner navaratri trafic2024
Umid hai ye video pasand ayega
Or video dekhne ke liye channel ko
Subscribe 🔔 kare
Thanks 🙏
10 окт 2024