સાહેબ તમે તો એવી વાત કરી કે બાજરી મા દુનિયા ભર ના ગુણ હોય તમે બાજરી થી પાચન શક્તિ વધે તેવી વાત કરો છો પણ બાજરી ખાવાથી કબજીયત થવાની ઘણા લોકો ની ફરિયાદ છે બાજરી મા તમે કહો તેટલા ગુણ હોત તો ભારતમાં કોઈ બીમાર જ ન પડત.
ખુબજ ઉપયોગી માહિતી પણ આપ વાંરવાર એક ની એક વાત કરવાને બદલે મુદ્દાસર કરી ને વિડીયો ટૂંકો કરી શક્યા હોય, ખેર હવે બીજા વિડિયો માં ઘ્યાન રાખશો તેવુ મારું સુચન છે...
બાજરી ગરમ ના પડે? ? તથા કબજિયાત ના થાય બાજરી થી ? બીજું એવુ કહેવાય છે કે પીલ્સ ની બીમારી બાજરી થી ઉભી થઈ શકે છે આપનો mo no આપોતો direct વાત થાય તો ઘણા પ્રશ્નો સોલ થઈ જાય આભાર