મઘરીયો ડુંગર ll Maghariyo dungar ll gadhada ll gujrat explore ll gujrat tourism ll Ashvin Rathod Vlog
🙏 હું આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે. 🙏
મઘરીયો ડુંગર,
આ ડુંગર ગઢડા સામાકાંઠા વિસ્તાર માં આવેલો છે, ત્યાં જવા માટેનો રસ્તો કોર્ટની પાછળ છે. આ ડુંગર ને શા માટે મઘરીયો કહેવાય છે ??
ભગવાન શ્રી સ્વામનારાયણે સ્વમુખે કહેલા અને દૂર્ગપુર મહાત્મ્ય તથા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી માં માઘરીયા તીર્થનો ઇતિહાસ છે. હજારો વર્ષ પહેલાં સરોવર ની માધ્યમાં આ ડુંગર હતો તેની ઉપર મઘરો પડી રહેતી તેથી આ ડુંગર નું નામ મઘરીયો પડ્યું.
મહાભારત ના સમયમાં આ સરોવર ને કિનારે પાંડવો આવેલા એક યક્ષે ભીમ,અર્જુન,સહદેવ અને નકુળ ને જે દ્રોવપદી માટે પાણી લેવા ગયેલા તેમને અમુક પ્રશ્નો પૂછેલા તેમના જવાબ નહી આપી શકવાથી તેઓ મૂર્છિત થઈ ગયા યુધષ્ઠિરે જવાબો આપવાથી ચારેય પાંડવો જાગૃત થયા પાસેજ હિડિંબા વન હતું જ્યાં ભીમ અને હિડિંબા લગ્ન થયેલા અને ઘટોત્કચ નો જન્મ થયેલો . અહી માંડવ ઋષિનો આશ્રમ હતો તેમનું પુજેલું શંકર નું બાણ તે ઘેલા નદી કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર.
_________________________________________________
_________________________________________________
Instagram :- kanji_rathod_678
Facebook :- Ashvin rathod
_________________________________________________
#gujarati
#kathiyawadi
#botad
#vloger
#vlogging
#vlogs
#enjoylife
#gujrativlog
#gujrativillagelife
#ashv!nrathodvlog
#gujarativideo
#historicalplaces
#gujrattourism
#gujarativlogger
9 окт 2024