#kirtidandetha #mani
* સૌ પ્રથમ મણી મા મોગલ ના નામે ઓળખાય છે માટે પાછળ જે નામ અમારે ચારણ જગદંબા નું નામ લેવામાં આવતું હોય તો મોગલ શબ્દ નો ઉપયોગ બીજી વાર કોઈ પણ જગ્યા કે કોઈ પણ સમયે પાછળ મોગલ માનો શબ્દ નો પ્રયોગ ના કરે ( કારણ કે મળી ગમે ત્યારે ગમે એ કરે તો મોગલ માનુ નામ બદનામ ના થાય)
* મોગલ મા ના નામ ઉપર ધુણવાનું બંધ કરે અને દાણા જોવાનું બંધ કરે અને ક્યાંય માતાજી ના નામ પર રમત રમવા ના જાય
* વિરપુર પાસે જે જમીન છે જે મોગલમાના નામ ઉપર ફાળવેલી છે એ જમીન નું નામ મણી ના નામ ઉપર કરવામાં આવે મોગલ મા ના નામ ઉપર નહીં
* અમે કોઈ ધુણવાની કોઈ દાણા જોવાની કે કોઈ રમત રમવાની ના નથી પાડતા એને જે કરવું હોય તે કરે પણ મણી ના નામ ઉપર મોગલ ના નામ ઉપર નહીં
* અને ભાવનગર પાસે આવેલા નવા ગામમાં લોકો આ આશ્રમથી ત્રાસી ગયેલ છે ત્યાંના સરપંચ પરેશભાઈ અને બીજા પંચના વ્યક્તિઓ દ્વારા આ વસ્તુ જાણવા મળેલ છે તો નવાગામ પાસે જે આશ્રમ છે એનું નામ પણ મોગલ ધામમાંથી મણી ધામ પાડવામાં આવે
* મોગલ મા ની સેવા પૂજા અર્ચન કરવાની ના નથી માને સૌ જગત પૂજે જાય તો એ પણ પૂછી શકે પણ એના નામનો ગેર ઉપયોગ ના થવો જોઈએ
26 авг 2024