જય શ્રી સ્વામિનારાયણ 💐🙏. પ્રગટ બ્રહ્મસ્વારૂપ ગુરુહરી ના સંત બ્રહ્મદર્શન સ્વામી ના વાતોમાં એટલી તાકાત છે કે વાતો સાંભળવાથી બ્રહ્મરૂપ કરીદે છે. તો આ પ્રમાણે આપણે વર્તનમાં ઉતારીએ તો આના આજ દેહે અક્ષરધામ સુખ ભોગવી શકીએ. અને બ્રહ્મરૂપ થઈને દેહ મૂકે. 🙏
હું છેલ્લા પચ્ચીસ વર્ષ થી બ્રહ્મ દર્શન સ્વામી ની કથા સાભળુ છું..... છેલ્લા બે ત્રણ વર્ષથી નવી કથા આવી નથી સ્વામી પણ સંસ્થામાંથી નીકળી ગયા છે....ખબર પડી નહીં શા માટે સ્વામી સંસ્થામાંથી નીકળી ગયા... મને યાદ આવે છે સ્વામી.... ખુબ ખુબ લાભ મળે છે એમની કથાઓમાંથી....જય સ્વામિનારાયણ....