મારી પ્યારી પુત્રવધુ ને જ્યારે એને માતા પિતાએ વળાવી ત્યારે જે દશ્ય દરેક પરિવાર દીકરી વળાવે ત્યારે ઉભુ થતુ હોય છે , એ જ પ્રસંગ સામે દેખાયો, ખરેખર આ વેળા વસમી જ હોય છે બધા જ પ્રસંગ આનંદ સાથે કરી અને આ વખતે આંસુ સુખના છે કે દુઃખના છે એ જ નક્કી નથી થતું. કારણ કે દીકરી ઘરે રે તો આંસુ દુખ ના આવે સાસર જાય તો વિયોગ સહન ન થાય પણ કુદરત સર્વને આ સુખ પ્રાપ્ત કરે અને પ્રાર્થના કે દરેક પરિવારની દીકરી એટલી સુખી હોય કે એ પિયર ને ભૂલી જાય
#naturallifewithdina
For advertising and sponsorship
Gmail me on :- dinadholu99@gmail.com
8 сен 2024