Тёмный

શ્રીખેતલીયા દાદા મંદિર (આનંદ આશ્રમ) ઝાંઝરડા જુનાગઢ ખાતે નાગ પંચમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું 

junagadh ni jankari
Подписаться 51 тыс.
Просмотров 95
50% 1

શ્રીખેતલીયા દાદા મંદિર (આનંદ આશ્રમ) ઝાંઝરડા જુનાગઢ ખાતે નાગ પંચમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ શ્રી ખેતલીયા દાદા મંદિર ખાતે નાગ પંચમી ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજ્ઞ પ્રારંભ સવારના 9:00 કલાકે સંતોનો ભંડારો બપોરે 12:00 કલાકે કુવારીકા ભોજન સાંજે ચાર કલાકે અને મહા પ્રસાદ સાંજે 5:00 કલાકે શ્રીખેતલીયા દાદા મંદિર ઝાંઝરડા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો મહંતો સહિત અનેક લોકોએ યજ્ઞ પૂજા માં ભાગ લીધો હતો
Follow me on
web - gujaratartistn...
Fb - www.facebook.c...
Insta - / junagadh.ni.jankari1
#જુનાગઢનીજાણકારી, #junagadhnijankari, #junagadhciti, #news , #Headlines , #saurashtra , #bhavnath , #bhavnathtaleti , #girnar , #junagadh , #junagadhtourism , #india , #GUJARAT, #headline , #junagadhcity , #junagadhNEWS , #ન્યૂઝ , #સમાચાર , #હેડલાઇન , #જુનાગઢ , #કોર્પોરેશન , #મનપા , #gujarat , #junagadhnews

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
🕊️Valera🕊️
00:34
Просмотров 1,6 млн