શ્રીખેતલીયા દાદા મંદિર (આનંદ આશ્રમ) ઝાંઝરડા જુનાગઢ ખાતે નાગ પંચમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ શ્રી ખેતલીયા દાદા મંદિર ખાતે નાગ પંચમી ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજ્ઞ પ્રારંભ સવારના 9:00 કલાકે સંતોનો ભંડારો બપોરે 12:00 કલાકે કુવારીકા ભોજન સાંજે ચાર કલાકે અને મહા પ્રસાદ સાંજે 5:00 કલાકે શ્રીખેતલીયા દાદા મંદિર ઝાંઝરડા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો મહંતો સહિત અનેક લોકોએ યજ્ઞ પૂજા માં ભાગ લીધો હતો
Follow me on
web - gujaratartistn...
Fb - www.facebook.c...
Insta - / junagadh.ni.jankari1
#જુનાગઢનીજાણકારી, #junagadhnijankari, #junagadhciti, #news , #Headlines , #saurashtra , #bhavnath , #bhavnathtaleti , #girnar , #junagadh , #junagadhtourism , #india , #GUJARAT, #headline , #junagadhcity , #junagadhNEWS , #ન્યૂઝ , #સમાચાર , #હેડલાઇન , #જુનાગઢ , #કોર્પોરેશન , #મનપા , #gujarat , #junagadhnews
10 окт 2024