આજરોજ શ્રી પ્રકાશ મા. અને ઉ.મા શાળા સીમલીયા ખાતે શાળાના મદદનીશ શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ માધવસિંહ સોલંકી સાહેબનો *વિદાય સમારંભ* યોજાયો જેમાં પ્રમુખ સ્થાને સીમલીઆ વિભાગ કેળવણી મંડળના પ્રમુખશ્રી, નટવરસિંહજી કે ચૌહાણ સાહેબ, કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ફતેસિંહજી ચૌહાણ સાહેબ, એ.પી.એમ.સી ઘોઘંબા ના ચેરમેન શ્રી જવરસિંહ બારીયા સાહેબ તથા આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા સગાસંબંધીઓ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ, બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
28 окт 2023