આજના સમયમાં આ બહુ જરૂરી છે અને અત્યારે આ બીડું ઝડપવું જરૂરી છે સમય બહુ જ ખરાબ આવી રહ્યો છે સાધર્મિક ભાઈ ને ઊંચા લાવવા અત્યારે બહુ જરૂરી છે બીજા બધા અનુષ્ઠાનો 5 વર્ષ માટે બંધ કરી આ જ કરવા જેવું છે
આજના સમયમાં દાન નો પ્રવાહ બદલવાની જરૂર છે જે ક્ષેત્રમાં જરૂર છે ત્યાં દાન વી રો એ દાન આપવું જોઈએ કલી કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે વા ગુ રુ ભગવાન નું અવતરણ આ જૈન શાસન મા જલ્દી થી થાય એવી પ્રાર્થના જય જૈન શાસનની જય ભગવાન મહાવીર સ્વામી ની
બહુ અભિમાન હતું કે આપણા જૈન સમાજના કોઈપણ ભિખારી જોવા ના મળે. પણ આજના વ્યાખ્યાનમાં આપણા સાધાર્મિક બંધુઓની આવી પરિસ્થિતિ સાંભળીને દિલ ખૂબ જ દુઃખી થયું છે. સ્પેશિયલ રીક્ષા વાળા ચા વાળા અને આપણા સાધ્વીજી ભગવંત ના મમ્મીની વાત સાંભળી😢😢. આપણા દ્વારા ભેગો થતો સાધારણ ફંડ ખરેખર જરૂરિયાત વાળી વ્યક્તિને પહોંચે એવી પરમાત્માને પ્રાર્થના
પ. પૂ. આ. ભ. ને મત્થેણ વંદામિ... 🙏🙏🙏 સાહેબજી, I am speechless. 😢 I m shocked to hear about our Sadharmiks... 😢 પરમાત્મા મને શકિત આપશે તો ચોક્કસ હું આપને વંદન કરવા આવીશ અને આપની જાણ માં જે ઓછા પૂણ્યશાળી આપણા સાધર્મિકો છે એમની ભક્તિ માટે, પોતાના થી બનતું જે કાંઈ થશે,તે આપશ્રી ની નિશ્રામાં જરૂર જરૂર કરીશ... 🙏 આપને અમારા કોટી કોટી વંદન... 🙏🙏🙏
Listening your Most useful pravachan,I inspired to take oath for sadharmik Bhakti for every year.,so touchy realistic pravachan,Matthen Vandami Gurudevji 🙏
વ્યાખ્યાન માં જણાવ્યા મુજબ કલીકાલ સર્વજ્ઞ શ્રી જેવા વર્તમાન સમયમાં કોઈ મહાત્મા (સાધુ અથવા આચાર્ય) વિદ્યમાન હોય તો દર્શન અને વંદન હેતુ નામ જણાવવા વિનંતી છે.
Ahmedabad me haja Patel ni pol me b ek sadharmik hai jo poojari tarike kaam karta tha , emne pan bahu jarur che, koi ne pan sadharmik bhakti karvi hoyi toh hu address aapu 🙏