હા હિમરાજ શાહ ભક્ત ત્યારે ગોપાળાનંદ સ્વામી ને ભગવાન કૃષ્ણ સ્વયમ માન્યા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા હતા કે મારા જેવા તો અનેક આ સત્સંગ માં છે તમે પ્રગટ પ્રમાણ સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન નો આશ્રય કરો તે જ આત્યંતિક કલ્યાણ દેનાર છે. 🙏🙏🙏 શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય 🙏🙏🙏
@@वासुदेवसर्वम-ग9ड તમારી દ્રષ્ટિએ ભલે હોઈ પણ સનાતન સર્વોપરી ભગવાન એક માત્ર સ્વામિનારાયણ ભગવાન અજ છે બીજા બધા પર તંત્ર છે - ભગવાન સ્વામિનારાયણ ના આજ્ઞા કારી છે. કૃષ્ણ અવતાર મહાન, ના નથી પણ તેમના ગોલોક ધામ જેવા પણ અનેક ધામ છે. જેદી સમજાય ત્યારે સમજ જો 👍
@@वासुदेवसर्वम-ग9ड ભાઈ શાસ્ત્રો માતો બધી વાત નો સમન્વય થાઈ બધા જીવ માટે એટલે એવુ લખયું હોઈ. તો પછી તમે એટલું ભગવાન ને માનો છો તો ભગવાન સ્વયં બોલ્યા છે - એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાના કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. વચનામૃત પંચાળા - 1
@@वासुदेवसर्वम-ग9ड સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક; પૂરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક . પૂરણ પુરુષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ; જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ કામ. સબસે પર હી પર હે, ઇનસે પર નહિ કોઈ ; પર સે પ૨ જેહિ કહત હે, તેહિ જો મૂર્તિ હે સો ઈ. આ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન ના નંદ સંતો ની વાણી છે
@@वासुदेवसर्वम-ग9ड સત્સંગી જીવન ગ્રંથ બનતા પેહલા નો ઇતિહાસ ખબર પણ છે ? કઈ ખબર ના હોઈ તો ના બોલાય. • મહારાજ નિત્યાનંદ સ્વામી ને કેમ દેશવટો આપે છે ? - આ વિડિઓ જોઈ લેજે અને સ્વામિનારાયણ ભગવાન નો રહસ્ય અભિપ્રાય શું છે એ તમ જેવા ને ના સમજાય
સૌ હરિભક્તો ને જય શ્રી સ્વામિનારાયણ હેમરાજ શેઠ નાં ગયા પછી વનાશા અને પૂંજશા ને નાથ બહાર કરી મુક્યા હતા. એના પછી ૮૫ (85) વર્ષ પછી એમના કુળ ને પાછા નાથમાં લાવ્યા હતા અને આટલાં વર્ષોમાં 4 પેઠી થઈ ગઈ હતી. એક ભાઈ નું લગ્ન થાય તો બીજા નું થાય અને જે કુંવારા હોય એ ભ્રમચર્ય વ્રત પાળે આવી રીતે કરતા કરતા એમનો સત્સંગ અડગ રહ્યો. અને હેમરાજ શેઠ નું વચન પાળ્યું કે સત્સંગ મૂકવો નહિ કોઈ પણ સ્થિતિમાં