BAPS latest katha | Abhav avgun thi nukshan | મહંત સ્વામી મહારાજની રુચિ~વક્તા~શ્રી મનોજભાઈ ઓડેદરા
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની અંગત રુચિ છે કે હરિભક્તો પરસ્પર પ્રીતિ રાખે,દિવ્ય ભાવ રાખે,સંપ રાખે...અને અભાવ અવગુણથી મુક્ત રહે...આજ વિષય ઉપર ધોરાજીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રવિસભામાં આજ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આયોજીત થયું હતું...જે અહીં આપ સમક્ષ પ્રસ્તુત છે...આશા છે આ પ્રવચન આપને ગમશે...
જો આપને આ પ્રવચન પસંદ પડે તો વિડીયોમાં like👍 અને કોમેન્ટ કરશો જેથી અમને અને અમારી ટીમને આપ દ્વારા પ્રોત્સાહન મળતું રહે...
રાજી રહેજો
જય સ્વામિનારાયણ
વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોને ઉપયોગી બને તે માટેનો છે, આ ચેનલ તથા ચેનલમાં મુકવામાં આવતા કોઈ પણ સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...જેની વિનમ્ર નોંધ લેશો.
#BAPS_katha
#swaminarayan_katha
#bramvihari_swami
#mahant_swami_maharaj
#guruhari_darshan
#manoj_odedara
15 июн 2024