મીઠાં બોલા માનવી જગ છોડી જશે ત્યારે કાગા એની કાણું ઘરોઘર મન્ડાશે.( દાનવીર કલા પ્રેમી ધનજી ભાઈ ધનાશા) ની ખોટ કોઈ નઈ પુરી શકે . જયા દાતારી ની વાત્યું થશે દાનવીર ધનાશા ને યાદ કરવા માં આવશે ગૌ રક્ષક કલાપ્રેમી રામાપીરના ઉપાસક શ્રી ધનજી ભાઈ નો આત્માં જયા હોય ત્યાં ચિર શાંતિ પામે એવી રામાપીરના ચરણો મા અરજી🙏🏼🙏🏼🙏🏼