Hiramukhinu Ghar ( હિરા મુખીનું ઘર ) ભગવાન સ્વામિનારાયણ ના પ્રાસાદિક સ્થાન બોચાસણ
કાશીદાસ મોટા ના વંશજ અને શાસ્ત્રીજી મહારાજ વખતે બોચાસણ મંદિર નિર્માણ વખતે જેમણે પોતાનું તન મન ધન અર્પણ કર્યું એવા હીરા મુખીનું આ ઘર છે તથા અહીં ભગવાન સ્વામિનારાયણ વખતના હસ્તરચિત ચિત્ર પ્રતિમાઓ અને શિક્ષાપત્રી દર્શનાર્થી મૂકવામાં આવેલી છે
21 сен 2024