🌹🌼🌹🌼🌹👍🌼🌹🌼🌹🌼
🌼મહિમાનો મહિમા🌼
---------------------------------------
વિષય : મહિમાનો મહિમા
ભાગ- 1167
----------------------------------------
વચનામૃતનો મર્મ અને મહિમા-675
---------------------------------------
વચનામૃત પંચાળા -4/3
" મનુષ્યભાવમાં દિવ્યભાવનું "
---------------------------------------
વક્તા : પી ડી શાસ્ત્રી , બેંગ્લોર
--------------------------------------
Date : 04/12/2020
**********************
ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન-સ્મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે તેનું શું કારણ છે ?
To be continue
ઈતિ વચનામૃતમ્ પંચાળા 4/3
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼
24 сен 2024