Тёмный

narmdeshwar mahadev 

Подписаться
Просмотров 39
% 5

નર્મદેશ્વર મહાદેવ મંદિર શિલું રાજસ્થાન માં આવેલ છે.થરાદ થી નારોલી તુલસી મંદિર જવું. અને ત્યાંથી 6 કીમી દૂર શિલું આવેલ છે જ્યાં નર્મદા કેનાલ ઉપર વશુંધરા રાજે દ્વારા ત્યાં ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું.થરાદ થી નારોલી 32 કિમી ત્યા થી શિલું 3 કિમિ અને આગળ જવું હોય તો ત્યાંથી ગોલસન હનુમાન દાદા નું મંદિર આવેલ છે.

Опубликовано:

 

3 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии