નરશીભાઈ તમે કિયો છો તમને ઓછી ખબર હોય એટલે તમને કહું કે વરઘોડો નહીં પણ શોભાયાત્રા નીકળશે એમ કહો વરઘોડો તો વરરાજાને હોય છે ભગવાન નો રથ ની યાત્રા હોય છે તેને શોભાયાત્રા કહેવાય મોરબી થી અમારા તમને રામ રામ હો દુહો સારો લલકારીયો તો
સરસ દુહો લલકાર્યો અષાઢી બીજ નો એનો મહિમા ઘણો છે અમારી દુકાન સ્પેર પાર્ટસ ટ્રક ના ની હતી એનુ ઉદ્દઘાટન હતુને અમે લાપસી કરીએ વાવણી થાય વરસાદ પણ હોય તો થતી ભીમ અગિયારસ ની વાવણી થતી