Bapa mara dikra ne જન્મ વખતે અન્ન નાળી ને શ્વાસ નળી જોઇટ આવી હતી એનું ઓપરેશન થયા પછી સારું થયું ત્યાર પછી ગુરુકુળ માં અભ્યાસ કરવા ગયો ત્યારબાદ આજે ડૉક્ટર છે મને એમજ એમજ થાય કે ભગવાન એવાં બાપા ની કુર્પા થઈ છે. જય સ્વમિનારાયણ બાપા
!! જય સ્વામિનારાયણ !! નારાયણસ્વરુપદાસજી (પ્રમુખસ્વામી)એ મને ગ્રેડ૧ની નોકરીમાં ભલામણ કરતી ચિઠ્ઠી લખી આપેલી છતાં કામ થયું હતું. મને હજુ યાદ છે લખાયેલ ચિઠ્ઠી..!!
ખુબ સરસ વાર્તા શૈલેશભાઈ ભાઈ ની જીવન શીખવા નું પહેલું પગથિયું છે સુખ દુઃખ નું જીવન જીવવાના પાંચ પગથિયા છે જોવું ચાહવું ગમવું ને પાળવું અને છેલ્લું નિભાવવું
જયસોમિનારાયણ સાહેબ ખુબજ સરસ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપની તમામ ઉમેદ પુરી કરે ધંધામાં બૅસુમારબરકતદે આપે તેવી દિલથી પ્રાથના કરું છું સત્યમેવ જયતે સત્યનો હંમેશા માટે વિજ્ય છે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી ગુજરાત રાજ્ય
जय हो,शैलेश,, गवर्नमेंट, शत् शत् नमन,,,,❤❤❤ से,,, सरदार वल्लभ भाई पटेल भी,यही कहते हैं कि,,, हथियार में ताक़त नहीं है लेकिन लेकिन हथियार किसके हाथों में हैं उसीका ही महत्व है,!!!!!!!!❤❤❤😂😂😂 हाहाहाहाहा,,,!!!