આપણા ગુજરાત માં ખજુરભાઈ જે કામ કરે છે એવી જ રીતે જેની પાછે ભગવતી કે ભગવાન ની દયા હોય તો એ લોકો પણ આ રીતે કોઈને મદદ કરો... જેની પાછે કાય જ નથી જે તમારી આજુબાજુ માં રહેતા હોય એની મદદ કરીયે તો પણ બહુ કહેવાય .....
ખોટું સાંભળ્યું છે ભાઈ.. તે એન્જિનિયર છે તેની પાસે બહુ સારી નોકરી હતી પણ તેનો ઉદ્દેશ હતો લોકોને સાચું જ્ઞાન આપીને મોક્ષના માર્ગ સુધી લઈ જવા.. અને તે જે પૈસા ને સુવિધા લે છે તે તેના સાથી કલાકારો માટે છે
बीलकुल साची वात भाई आवा ने दादा नो केवाना होय आवा नी कथा नो सांभलवा नी होय आवा कथाकार ने 25 लाख नो अपाय आपडे 25 लाख आपवा ज होय तो गरीब बालको ने 25 लाख तो शु मात्र 25 रुपीया नुं जमाडी दईऐ तो भगवान राजी थाय अने गरीब ना आशीर्वाद मलशे 🙏जय मुरलीधर🙏
ભાઈ જીગનેશ દાદા પચીસ લાખ લેછે એ બરોબર નથી હાલો માની લીધુ પણ એપણ સાત દી સૂધી એક જગા એ બેસી ને ભગવાનનુ ને આપણા ધર્મ વીસે સમજાવેછે ને બીજા ઘણા કથાકાર છે જેમકે મહાદેવ પ્રસાદ મહેતા જે જાહેર મા કહૈછે કે મને જે આપો એ હૂ લયિ લવછુ ને જો આવી કથા નહી થાય તો સંસ્કુત કોણ ભણસૈ ને હીંદૂ ધર્મ નાશ પામશે ને એક કથા થી ઘણા લોકો નૈ રોજગાર મલેછે ફૂલ વાળા મંડપ વાળા ને માઈક વાળા કેટરસ વાળાવગેરે ટીવી મા રોજ એક ની એક જાહેરાત જોવો છો તો ટીવી જોવાનૂ કોઈ મુકી દેછે આતો આપણી કથા દ્વારા આપણો ધર્મ શૂ છે એ જાણવા મળે છે બાકી ગરીબો નૂ ભલુ કરવુ હોય તો પેલા તમારે કાઈક કરી બતાવાય ગરીબો માટે પછી બોલાય
હિન્દૂ ધર્મ માં જ કેમ હિન્દૂ હિન્દૂ ને બદનામ કરવામાં આટલો માહિર રહે છે શુ મુસ્લિમ ધર્મ માં તેઓ કુરાન બેસાડે ત્યારે અબજો રૂપિયા તેમના મૌલવીઓ ને આપે છે ખીસ્તી ધર્મ માં પણ તેમના પાદરી બાઇબલ ના પાઠ કરે ત્યારે તેમના પાદરીઓ ને તેમના ખીસ્તીઓ આરબો રૂપિયા આપે છે તો શું મુસ્લિમ કે ખીસ્તી સમાજ માં જરા પણ કોઈ ગરીબ નથી હોતું બધા આમિર જ હોય છે જો મુસ્લિમ અને ખીસ્તી લોકો તો તેમના કોઈ ધાર્મિક કાર્ય ના આયોજન માં ગરીબ ને જ આપો તેમ કેમ કહેતા જ નથી અને હિંદુ ધર્મ કરતા કઈક વધારે પડતુ સારું જ આયોજન મુસ્લિમ અને ખીસ્તી ધર્મ માં લોકો કરે જ છે તેઓ તો ત્યાં જ સુધી કહેતા હોય કે તમે હોંશે હોંશે.ધાર્મિક કાર્ય ના આયોજન કરવો.અને આપણી.આવક ના 10 %કે 20ટકા જે આપણી શક્તિ અનુસાર હર માસ ગરીબો ને દાન પણ કરો તે તેમના ધર્મ ના આયોજન ન કરવાનું કોઈ ને કહેતા જ નથી અને ઉલટાનું તેમ પણ કહે છે કે આપ જેટલું ધાર્મિક કાર્ય નું આયોજન કરશો તેટલું આપના અને આપના આવનારી પેઢીઓ માટે સારું રહેશે કે આવનાર પેઠીને ધાર્મિક લાગણી જળવાઈ રહે હિંદુ ધર્મ માં તો આવા અમુક લોકો રાજકીય લાભ ને ખાતર ધાર્મિક કાર્ય ને બંધ કરાવવા જેવું નિર્દય અને સંદયત્ર જેવું કે અગાઉ જેમ ઋષિમુનિઓ યજ્ઞ કરતા અને હિંદુ રાક્ષસો જ હવન માં હાડકા નાખી કાર્ય ખંડિત કરી ઋષિમુનિઓ ને માર મારી જેલ માં ધકેલવા જેવી યાતનાઓ આપતા તેવું કાર્ય કરી રહેલ છે જય શ્રી કૃષ્ણ
ए साला स्वार्थी छे तमे शा माटे कथा बेसाडो छो।एने बदले भुख्या ने खवडावो। अथवा गरीब ना छोकरा गामना होय तेमने आर्थिक मदद करो प्लीज । लक्ष्मी नो सद उपयोग करो एवी मारी विनंति छे । देवजीभाइ डायाभाइ वडोदरीया भावनगर ना जय गुरु महाराज। नमस्ते
जिग्नेषभाई एमनी जाते बेसी ग्या छे कथा करवा? कोइके कीधु हशे तो आव्या हशेने? अरे मारा भाई, आमा आपणा कोई गांठना रुपिया तो नथी कायढा तो शु करवा निंदा कुथली क़रीने अकुशल कर्म संस्कार बाँधवाना?
આમાં સાવ મફત માં એક રૂપિયો પણ નય આપતા હોય તેવા લોકોજ આવી વાતો કરી પોતાના નિમ્ન કોટિના વિચારો રજૂ કરે છે પણ આવા પ્રચાર થી કથા ને કોઈ ફરક નહિ પડે ..કરો તમ તમારે નવરા બેઠા..
1 વરસ પહેલાં મેં ગામના એક સજ્જન વ્યક્તિ ના સંપર્ક થી નિઃશુલ્ક યોગ શિબિર 5 દિવસ માટે કરી હતી સવારે વહેલા આવી પ્રભાત ફેરી કરતો સાંજે આરોગ્ય સભા પણ કરી પરંતુ લોકો ને વહેલું જાગવું નથી પુરુષાર્થ કરવામાં શરમ આવે છે. લોભ માં લાલચ માં અંધ શ્રદ્ધા માં શોર્ટકટ માં જ રસ છે. કહેવતો અમસ્તી થોડી બનાવી હોય?
Dhanyawad Bhai 👌👌👌 tamaro aa video joi ne Mane Bahu aanand thayo 👌👌👌 Hu tamara vichar ne follow Karu chhu Ane mara pan vichar aap jeva j chhe sir 🙏🚩🙏 Jai shree krishna 🙏
કથાકાર એને કહેવાય જે પોતાનો ભાવ નક્કી નથી કરતો ,આપે કહ્યું તેમ જીજ્ઞેશ કલાકાર છે અને કલાકાર પોતાનો ભાવ નક્કી કરી શકે. એનો હેતુ માત્ર મનોરંજન નો હોઈ શકે
Koine salah apavani jarur nathi bhai ene kathanu chalu kariu tame kheti vadi vechi ne sadavrat chalu karo loko tamne khub yad ksrase. Tamare eknej magaj che? Akhi duniyane tamara magajthi chalavanu?