શાકભાજી માં ઓર્ગેનિક બનાવો અત્યારે ઝેરી દવા છાંટવાથી રોગનું પ્રમાણ વધી રહ્યું છે તો આપડે ખેડૂત તો ખાઈ શકે ઓર્ગેનિક ઘર પુરતું તો ઓર્ગેનિક કરી શકાય અમે તો થોડું થોડું શાકભાજી કરીએ છીએ પાંચ વિઘા માં કોઈ દિવસ રાસાયણિક ખાતર દવા વાપરતા જ નહીં માહિતી બધી યુટયુબ માં મળી રહે છે રામ રામ જય માતાજી રસિકજીબાબુજી ઠાકોર નાનીચંદુર સમી તાલુકાના પાટણ જિલ્લામાં ઉત્તર ગુજરાત