અમારો મૂળ વતન,, આજથી 400 વર્ષ પહેલા,,, અમે કાનમેર વતની,, હતા,,, પછી રતાડીયા મુન્દ્રા,, ગામ વસાવ્યું,,,,, અમારી કુળ,, મોથા રિયા,,,, રતાળીયા ગામ ની અંદર,, અમારા સુરાપુરા છે,,,,, જેમની ખાંભીઓ,, આજે પણ ગામના પાદરે,, જોવા મળે છે,,, જે 17 મી સદીમાં,, એ સુરાપુરા થયેલા,,,,,,, કુળદેવી ચામુંડા,,,,,,,,, જય,, માતંગદેવ,,,
જય માતાજી બીજલભાઈ કેમ છે મંજા માં ને પણ અમરેલી જિલ્લા નું રાજુલા તાલુકા નું ગામ છે હાલમાં સરોવડા પણ એક સમયે સમયાણુ નામ નું ગામ હતું મહાદેવ ની સ્થાપના કરેલી નાગવાળા એ ઈ જગ્યા હાલ માં છે અને ઘણા બધા અવશેષો હાલ માં મળે છે અને હાલમાં નાગદેવતા દશૅન પણ આપે છે તમે જે વાત કરો છો પણ સાંભળ વાની ખુબજ મજા આવે છે જય સુરજદાદા
Bijalbhau apne khub abhinadan aap gujrat ni dharti no anmol itihash batavo so mare tamne ek vaat karvi se tame dhola maru ni janan bhumi ni vaat batavo jay bholenath
@@bijalbhai5067 પેલા રાજકોટ જાવ ત્યાં સરધાર શહેર છે ત્યાં shihmoy માતાજી નું મંદિર છે જ્યાં બાકર ને સીહણ બની માર્યો એક વાર જાવ .પછી ત્યાંથી માહિતી મળશે કચ્છ માં લાલબાઈ તરીકે અવતાર લીધો એ