બીજલભાઇ દરેક તમારા વિડિયો જોયો છે પણ દુઃખ વાત એ છે કે એકપણ પાળીયા માં નામ તેમજ જ્ઞાતિના ના ઉલ્લેખ નથી કે કયા કારણોસર શહિદ થયા જો પાળીયા પર ચિત્ર દોરી શકતા હતા તો નામ વંશજ તેમ જ સાલ લખવી જોઈએ જે નથી આજે જમીન નો ભાવ આસમાને પહોંચ્યા છે એટલે ગૌચર ની જમીન તો જાતે પોતે કર્યા ના દાખલા છે એટલે ગોળીયા જેમનાં હોય એનાથી થોડી માહિતી મેળવીએ બાકી ખુબ અઘરી કામગીરી છે ધન્યવાદ આપું છું,