જય સચ્ચિદાનંદ માહરાજ કી જય પ્રવચન નો ધારધાર હોય છે આજે સત્ય અને સનાતન બોલે છે છતાય સાંભળવા વાળા કોઈ છે નહીં અત્યારે કેવી કમનસીબી છે હિન્દુસ્તાન ની આવા રાષ્ટ્રીય ક્રાંતિકારી સંતો મળવા મુશ્કેલ છે સાંભળવો ભાગ્યશાળીને જ મળે છે આવા પ્રવચનો સાંભળો તો તમામ સમાજમાં ક્રાંતિ આવી જાય દેશને પણ ક્રાંતિકારી બનાવી શકાય બનાવી શકાય જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા થી ગાભાજી ઠાકોર