1.22 આદિવાસી હોવાને કારણે??? પૂરતું વર્ણન ના કરી શક્યા... ખોટો વાકયપ્રયોગ. સદ્દંતર હળાહળ જૂઠું... કોઈ 2-5 લોકો ના કારણે તમે આખા સમાજ ને અભણ બતાવી નહિ શકો...
માણસ માત્ર માણસ નથી રહ્યો હેવાન છે. આદિવાસી વનવાસીની આઝાદીના આટલા વર્ષોમાં માનસિકતા સુધરી નથી કે હવે સુધરવાની નથી. ભલે મોદી સાહેબ વિકાસની વાતો કરે પણ માનસિકતા નહીં સુધરે.