વાહ મનહરભાઈ તમે જે ગીતાની વાત કરી તે સો ટકા સાચી છે જેતમે સરર ભાષામાં સમજાવીએ બદલ તમને અને તમારા માતા પિતાને અને તમારા પરી વાર ને જય ભગવાન કેમ કે કહેવત મા કિધુ છે કે કુવામા હોય તો હવાડા મા આવે
મનહરભાઈ તમને કોટી કોટી વંદન અને જે તમે ભાવની વાત કરીને નરસિંહ મહેતાનું એ પદ આવેલ છે એ પદની અંદર નરસિંહ મહેતાએ ગાયેલ છે જેને જેવો ભાવ એવો એને થાય રે મનહરભાઈ જય શ્રી કૃષ્ણ
આપે જે સરળ ભાષામાં ગીતાજ્ઞાન આપ્યું છે તે વંદનીય છે. હું તો ગીતા માર્ગે ચાલવાનો ૧૦૦% પ્રયત્ન કરી રહ્યો છું. *श्रीमद भगवदगीता* *अघ्याय - २-४७।।* *कर्मण्येवाधिकारस्ते,* *मा फलेषु कदाचन:* *मा कर्म हेतुभूर्मा* *ते सड्गोडत्सवकर्मणि।।*
*मैंने श्रीमद भगवदगीता को पढा है।* *भगवान श्री कृष्ण दुनिया के सबसे बडे मोटीवेशनल स्पीकर और महाभारत के युद्ध मैं कुरुक्षेत्र के मैदान मैं भगवान श्री कृष्ण द्वारा दिया गया श्रीमद भगवदगीता का उपदेश सबसे बड़ा मोटीवेशनल ग्रंथ है।* 🙏 *जय श्री कृष्ण*🙏
Thank you so much for giving bhav vichar, and I always think about bad and good bhavfal and it's effect for human . This confindent to realise to how we live good way and other to happy. Guruji abhar.
આપનો ખુબખુબ ધન્યવાદ ! આપે મને ફરીવાર ભગવદ્ ગીતા યાદ કરાવી દીધી. અને મારા પ્રશ્નનો પણ ઉકેલ આપી દીધો. આપે તો રૂવાડા ઊભા કરી દીધા. પરંતુ હજી મારો એક પ્રશ્ન છે કેે, કોઇ પ્રેમીઓ હોય. તે એકબીજાને ઓળખતા ના હોય, છતાં પણ કેમ તેને ઓળખતા હોવાનો એહસાસ થાય છે ? તેઓ અનંતના પ્રેમીઓ હોય છે કે માત્ર આ જ જન્મ ના હોય છે ? તેનો ઉકેલ કરો સાહેબ.
मनहर भाई आपका इतना भव्य गीता ज्ञान के लिए धन्यवाद ।धन्यवाद आपके माता पिता को ।आप तो निशंक स्वर्ग लोक में जन्म लोगे यही आपका ज्ञान और कर्म और भक्ति बोलती है । ये मैं नही गीता में कृष्ण बोलते है ।जय हो गीता जयंती की ।