Тёмный

૫૪૦ પ્રતિમાઓ ધરાવતું અનોખું જૈન દેરાસર | Bakrol Jain Tirth | Bakrol Jain Derasar 

G Yaansh Vlog
Подписаться 1,5 тыс.
Просмотров 10 тыс.
50% 1

#jainderasar
#jaintemple
#jaintirth
#jain
#jainism
#bakrol
#bakroljaintirth
#jainmandir
નમસ્કાર અને જય જિનેન્દ્ર મિત્રો.
હું અંકિત શાહ સ્વાગત કરું છું તમારા બધાનું મારા આજના Vlog માં.
મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ બાકરોલ ચોકડી થી 50 મીટરના અંતરે આવેલા ભુવનભાનુ શાંતિધામ જૈન તીર્થની.
સરનામું અને ફોન નંબર.
શ્રી યુગપ્રભાવક ભુવનભાનુ જન્મ શતાબ્દી સ્મૃતિ ટ્રસ્ટ
( ભુવન ભાનુ શાંતિધામ )
શાંતિધામ, બાકરોલ રીંગ રોડ નજીક
બાકરોલ ચોકડી
સરખેજ, ધોળકા રોડ,
અમદાવાદ
ફોન નંબર - 99091 32591
મિત્રો ભુવનભાનુ શાંતિધામ એ પાલીતાણા તીર્થ અને શંખેશ્વર તીર્થ બંનેનું મિશ્રણ છે. પાલીતાણામાં આવેલા આદેશ્વર દાદાના ભગવાનની મૂર્તિ જેવી જ આબેહૂબ મૂર્તિ અહીંયા આવેલી છે અને શંખેશ્વર તીર્થમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના મૂર્તિ જેવી જ આબેહૂબ મૂર્તિ અહીંયા આવેલી છે.
મિત્રો આ દેરાસરની એક મુલાકાત વર્ષો વર્ષ સુધી તમને યાદ રહી જશે. દેરાસર ની બનાવટ ત્યાંનું વાતાવરણ ત્યાંની પ્રતિમાઓ એટલી સુંદર અને અહલાદક છે કે એક અલૌકિક માનસિક શાંતિનો અનુભવ થાય છે.
મિત્રો દેરાસરના ટ્રસ્ટી સાથે મારી પૂછપરછ મુજબ અહીંયા રહેવા માટે સગવડ નથી પરંતુ જમવા માટે ભોજનશાળાની વ્યવસ્થા છે.
--------------------------------------------------------------------
Jain
Jain derasar
Derasar
Jain mandir
Jain temple
Bakrol
Bakrol jain tirth
Bakrol jain derasar
Bakrol jain temple
Amazin jain derasar
Amazin jain temple
Jain tirth
Jain derasar near ahmedabad
Jain tirth near ahmedabad
Peaceful jain tirth near ahmedabad
Peaceful jain temple
Peaceful jain derasar
Must visit jain tirth
Must visit jain derasar

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
Далее
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 118 тыс.
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
iPhone 16 для НИЩЕБРОДОВ!
00:51
Просмотров 811 тыс.
Anathi Muni - A Jain Story
23:25
Просмотров 24 тыс.
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 118 тыс.