યાત્રા નાભિ થી નાભિનંદન સુધી
માતૃભૂમિ તેજોમય તણસા થી સિદ્ધિદાયક સિદ્ધાચલના છ'રી પાલક સંઘ નિમિત્તે પત્રિકા લેખન ના અલબેલા અવસરે મહા પૂજા સહ પ્રભુ ભક્તિ
આસો સુદ ત્રીજ(દ્વિ.) તા:- ૬/૧૦/૨૦૨૪, રવિવાર
સ્થળ:- શ્રી કૃષ્ણનગર જૈન દેરાસર , ભાવનગર છ'રી પાલક સંઘ મધ્યે પાવન નિશ્રા દાતા
પૂજ્યપાદ "સૂરિસમ્રાટ" શ્રી ની ઉજ્જવલ પરંપરા ના સંવાહક પૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય રાજહંસસૂરીશ્વરજી મહારાજ સાહેબ
"સોમ - શ્રેય શિશુ" પરમ પૂજ્ય પંન્યાસ શ્રી શ્રુતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ
7 окт 2024