ફક્ત એક જ...વ્યક્તિ થયા છે...અત્યાર સુધી ના ઈતિહાસ માં જેને કીધું હોય કે હું જ ભગવાન છું. તે કૃષ્ણ ભગવાન છે બાકી તમે ગમે તે ને પૂજા કરો છેલ્લે તો એમનનમમાં સમાય છે..જય શ્રી કૃષ્ણ
અંતે તો સ્વામીનારાયણની બંને ગાડી કાલુપુર અમદાવાદ અને ગઢડા બંને ગાદો ગાદી ઉપર ઘનશ્યામ મહારાજ ના ના ભત્રીજા મુડે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણોએ જ કબજો જમાવ્યો તે પરંપરા આજે પણ એવી જ ચાલે છે કે બધી ગાડીઓ ના બ્રાહ્મણો પુજારી તરીકે હોય છે કાં તો સ્વામી તરીકે હોય છે એટલે ધર્મસ્થાનો ઉપર બ્રાહ્મણો કબજો જમાવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે
Ek bhikhari ne 20 divas thi tatti nati thayi Ene Jor thi swaminarayan ne haakal kari ke prabhu aavo ne mari tatti no problem solve karo. Ghanshyam aaya and ene madad kari. Bhikhari ni tatti karvama madad kari.. Sahjanand potana hari bhakto mate haajara hajur j che. Koi bi problem ma aave che help karva.. Bolo Swaami ni jay ben stokes... Swaminarayan vala aava prasango no video banavi ne youtube par kemuktaa nathi... Jan Jagruti mate mukvaa joiye.. Duniyaa ma tatti band thai jaay to tarat j Ghanshyam ne bolaavo.... Dr hata Ghanshyam ben stokes...
કોઈ પણ વ્યકિત ને ભગવાન ના બનાવી દેવાય ઘનશ્યામ મહારાજ મહા પુરુષ હતા દિવ્ય પુરુષ હતા પણ વિષ્ણુભગવાન નોતા સંપ્રદાય સંપ્રદાય કરી સનાતન ધર્મ ની ઘોર ખોદી છે શિવજી મા પાર્વતી ને આ લોકો માનતા નથી ઘણા નાટકો ચમત્કાર ની વાતો કરી ગુજરાતની જનતાને મુરખ બનાવી છે વ્યકિત પૂજા બંધ કરો હર હર મહાદેવ ઓરિજનલ વિષ્ણુભગવાન શ્રીકૃષ્ણ ની જય હો સનાતન ધર્મ સાચો ધર્મ સંપ્રદાય બધા ખોટા
Jaje tu ek var shivratri upr game te swaminarayan mandir tane tya Shivji puja no hoi ne to tu keje hone hali nikdo 6o te hal hal sibli side ma ja and puru gan leto av jaa
શાસ્ત્ર વાંચી સમજવા જોઈએ સહજાનંદ પોતે કહે છે શિક્ષાપત્રીમાં મારા ઇષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે 108 slok માં કહે છે પરબ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણ ને જાણવા. આજે baps માં આટલા બધા પરબ્રહ્મ ક્યાંથી આવ્યા તો સહજાનંદ ના આદેશ નું પાલન નથી કરવામાં આવતું આને અધર્મ કેહવાય શાસ્ત્ર માં લખ્યું છે કે કળિયુગ માં મોટા મંદિરો હશે પણ મંદિરો માં ભગવાન નહિ હોય
જમાવટ ના પ્લેટફોર્મ પરથી BAPS સંસ્થા ... પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ના અનુસંધાન માં ભગવાન સ્વામિનારાયણ ના જન્મ થી લઈ અમદાવાદ ના પ્રસંગ સુધી નું શ્રેષ્ઠ સુંદર વર્ણન કર્યું આભાર.. સાથે જય સ્વામિનારાયણ 🙏 ❤️ પ્રમુખસ્વામી 💯 વર્ષ શતાબ્દીનો લાવો લેવાનું ચૂકતા નઈ ❤️🙏
जब इंसान खुदको भगवान समझने लगता है ओर भगवान को दास, ऐसे अहंकारी इंसान का नाश करने के लिए भगवान को धरती पर जन्म लेना पड़ता है ।। इसी लिए श्री विष्णु भगवान ने 23 अवतार लिए है और 24 मा अवतार जल्दी ही कल्कि रूप में प्रभु आएंगे और इस अहंकार रूपी कलयुग का अंत करेंगे ।। इसी लिए जो तीनों लोक के स्वामी है भगवान श्री विष्णु, भगवान श्री महेश ओर सकती रूपी माँ आद्यशक्ति है ।।।
Jay shree ram Jay shree hanuman dada Jay shree krishna Har har mahadev Jay shree swaminarayan Jay shree shani dev Har har mahadev Jay shree sanyasi baba Jay shree bageshwar balaji Jay shree siyaram baba Jay shree guru dev Jay shree gau mata Jay Nandi maharaj Jay shree ganeshay namah Jay mataji Jay shree girnari bapu Jay shree kashmiri bapu Jay shree shivgiri bapu Jay shree amargiri bapu Jay shree kastbhanjan dada Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki 🙏🚩🌹❤️
@@rockybhai12757swaminarayan wala Jain lokothi pan alag chheJai lokone jaishri Krishna kaheta vandho nathi.hindu jeva chhe,Jai Shri Krishna ke Jai Shri Ram na bole te sanatani ke Hindu nathi,etle swaminarayan pan nathi1948maHarijanone temna mandirma pravesh na karvava mate teoe Hindu dharmna nathi Tevi rajuat courtma kari Hati.
Hu Swaminarayan sampraday ne follow kru chu...je pn so called swami banine sanatan Dharm virudhh vaat kre ene sacha sant na smjva...kone kidhu ame nthi bolta..lo atyare bolu chu...Jay Shree Swaminarayan, Jay Shree RadhaKrishna, Maryada Purshottam Raghuvanshi Shree Ramchandr ni Jay...Jay Maa Shakti...Nam Parvati pataye Har Har Mahadev....bhai bhagwan Swaminarayan e swayam potana haathe RadhaKrishna, Ranchhod ji and Siddheshwar Mahadev( Junagadh) ni murti pran prathista kri che@@JayendraPatel-zv1ro
બ્રહ્માનંદ સ્વામી ( લાડુદાન ગઢવી ), એમના વિશે પણ જાણકારી આપતો વિડિયો બનાવો, સ્વામિનારાયણ સંપ્રદાય ની શરૂઆત મા ચારણ ગઢવી નુ પણ યોગદાન છે. બ્રાહ્મણ અને ચારણ થીજ કોઈ મહાન કાર્ય ની શરૂઆત થઈ શકે.
પોરબંદર નજીકના લોએજ ગામ ના આશ્રમ ના મહંત નું ખૂન કરી મહંત બની રૂપિયા બનાવવાનું આયોજન જ કરતો સહજાનંદ ત્યાંથી ફરેણી ગયો અને માથાભારે લોકોનો સાથ લઈ રૂપિયા ખંખેરતો થયો પણ ગરીબ કણબીઓ પાસેથી એમ નહીં મળે જાણી ગઢડા ના કાઠી દરબાર નામ આલા બાપુ ને ભોળવી પોતાને વિષ્ણુ અવતાર ગણાવી ચેલા બનાવતા ગામ ઠાકોર જ્યાં પગે પડતા હોય ત્યાં બાકીની બીકણ પ્રજા પણ રૂપિયા આપી દર્શન કરવા લાગી ને પછી તો મંદિરો માં પોતે ઉભો રહી પોતાના માપની મૂર્તિ ઓ બનાવડાવી નર નારાયણ એમ નામ આપી પોતાને ભગવાન સાબિત કર્યો. બસ પછી તો ચેલકાઐ બ્રહ્મચારી બનીને સજાતીય સંબંધ (મૌલવીઓની રીતથી) થી આનંદ મેળવી ખાઇપી ને જલસામાં લાગી મોટે પાયે છેતરપિંડી ચાલુ કરી એના ગુરુની જેમજ. હવે તો કમાણી હવાલાથી, ગેરકાયદે માણસો પરદેશ મોકલી, ઉંચા વ્યાજે લોન આપી અને ભોળવી ને દાન પડાવી, મોટાને મનાવી નાનાને દબાવી કમાણી નો ઢગલો કર્યો . હવે દરબારોને પડતા મૂક્યા અને હવે તો પટેલો ને જ મહંત બનાવે જે બીજા પટેલો ને છેતરીને કુળદેવીઓ ને પણ ભૂલવાડી પોતે સહજાનંદ ને નામે પૂજાવા લાગ્યા છે. જેના કહેવાતા મંદિરોમાં સત્તાની સાઠમારી માં ખૂન થતા હોઈ ત્યા સનાતન ના કોઇ પ્રભુ હોય જ નહીં. ટુંકમાં સામીનાયણ એટલે મોત નો કુવો જ્યાં સનાતન ધર્મ નો પહેલા નાશ થાય છે
😡 *સ્વામિનારાયણ ની કુંડળી* *જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણ નો કે સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડાથી ઉભુ કર્યુ છે ઘનશ્યામભાઈ (એટલે સ્વામી) અને જેતપુર વાળા નારણભાઈ મોચી (એટલે નારણભાઈ જે ઘનશ્યામભાઈ નો જોળીયો ઉપાડનાર જે ધનશ્યામના ઉતરેલા કપડા પહેરતા ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે નારાયણ બની ગ્યો) આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતા સાધુ સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિનારાયણની સમાધી પછી પછળથી આ તુત ઉભુ કર્યુ આયોજન પુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાયની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામભાઈ ના દીકરાઓ ગુજરાતમા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટ મા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તો ખાતરી કરવાની છુટ છે)છેલ્લે ચુકાદો વારસદારના તરફેણમા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈ ભાઈ અજેન્દ્ર હજી ગાદીમાટે લડે છે ત્યારે આ બાજુ યોગી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠાછાપ ચેલા હતા ચંદુભાઈ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમમુર્ખ પ્રમુખ અને હરિભાઈ (સોડા હરિપ્રસાદ) બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપીશકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરોને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુભાઈ એ હરિભાઈને લાતમારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે સ્ત્રીઓનુ મોઢુ ના જવુ તો બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલે છે આ બધો પૈસાનો જ ખેલ છે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાય ના આઠ ફાટા છે એક્યેયને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધ નથી આસત્ય હકિકત છે તપાસ કરવાની છુટ છે જય સનાતન જય ભોલેનાથ હરહર મહાદેવ*
@@jahdhhdh123 swaminarayan to 100 varahthi hase pan apna Ram krishna mahadev to hajjaro varshothi 6 ane emna ketlay puravavo 6 ghranthoma pan lakhelu 6 pan swaminarayan eva koi ghranth hoy to batavo je hajaro varsh pahelana hoy kyak ullekh karyo hoy koi vedo k shatroma to batavo
Pela swaminarayan bhagwan na janam ni saal jovo k tevo kyare avya hta ane tyare angrejo su krta hta. - jya sudhi dharm reto hoy tya sudhi bhagwan su krva bhed bhav kre k kon raj krse aeto bhagwan shri krushna ae pn kidhelu. - angrejo ni hinsa 1850 na dayka o p6i j chalu thy tipu sultan harya p6i tya sudhi ma to swaminarayan bhagwan swadham hta.
કેમ કે અંગ્રેજો એ ઘના ભાઈ પાંડે ને જમીન આપી હતી મંદીર બનાવ વા મફત , કેમકે લોકો ડરી ને ભક્તિ કરતા રહે એટલે આંદોલન કરવા કોઈ ના આવે . બઉ સારી એવી બેઠકો થતી અંગ્રેજો હારે આ ટકલા ધનશ્યામ પાંડે ની
Thank you for your correct information about Swaminarayan sampraday. There should not be any controversy. Ultimate object of all Swaminarayan disciples is to pray and achieve the ultimate salvation.
That is the ultimate objective of every human being and every religion. What is so special or different? Where is spiritual depth like Sanatan Dharma? Trying to replace spiritual depth with BLACK MONEY. Why separating from Sanatan Dharma? Why Swaminarayan swamis advising followers to dump all Hindu idols in water? Why falling for Vyakti puja? Slowly making a human into God! Same mistake again and again?!
મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે તેઓ એક સંત હતા તેમની પુસ્તક માં પણ તેઓ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવા પર ભાર આપતા હતાં. એમના ગયા પછી એમના શિષ્યો કેટલાક એવા હશે જે એમને જ ભગવાન બનાવીને આખે આખો સંપ્રદાય ઊભો કરી દિધો. આમાં ઘણા બધા ગ્રુપ બને છે બધા ની જ વિચારધારા એક નથી હોતી. સહજાનંદ સ્વામી ના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. તેઓ ને દીક્ષા મળી હતી સ્વપ્ન માં દક્ષિણ ભારત ના રામાનુજાચાર્ય પાસે થી. આ સંપ્રદાય શ્રી વિષ્ણુ સંપ્રદાય છે. હવે પેહલે થી જ આ સંપ્રદાય માં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ની ભક્તિ પ્રચલિત હતી તો અચાનક બીજા કોઈ ને ભગવાન કેમ બનાવી દેવાય? એનો અર્થ છે કે તમે પાછલા જે આચાર્યો રહ્યા તેમની શિક્ષા નો પણ અનાદર કર્યો છે. એટલે આ સંપ્રદાય ને ફરી થી શ્રી હરિ/વિષ્ણુ/કૃષ્ણ ની ભક્તિ માં લાગવું જોઈએ, કોઈ ગુરુ ને ભગવાન માનવા નહી!
@@indianabroad4530swaminarayan sampradayna na manso kevi rite salvation melvi sake,maximum black money ne je support kare teva anuyayio ne kevi rite Mukti male.
@@indianabroad4530I wish you also speak out as clear on movies , adverts Restaurant and dress ups which have been presented on our Gods and Goddesses.All forms are respected. No matter who they are. Respect. Jai Swaminarayan Jai Sanatan Dharma.
Jay Sanatan Jay Mahadev jay shree krishna jay hanumaan dada jay prakruti mata 🙏🏻 If someone says jay swaminarayan then reply with say jay shree krishna or jay bhole
કેટલાક પણ સારા કામ કર્યા હોય કિંતુ ઘનશ્યામ પાન્ડે ઉર્ફ સહજાનંદ સ્વામી ઉર્ફ સ્વામી નારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નથી. માત્ર ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. ભારતની પુણ્યભૂમિ પર સ્વામી નારાયણ જેવા લાખો સેવાભાવી સંત થઈ ગયા છે તો એનો મતલબ એ નથી કે આપણે ભગવાન તરીકે એમની પૂજા શરૂ કરી દે.
Tame emne sant Manta hoy to ek minute mate em rakhiye pan eva lakho sant ma thi ek pan evo sant batavo Jena lakho mandir hoy, hajaro sadhu sant hoy, karodo haribhakto hoy ane emna badha na ek j bhagwan hoy... Batavo chalo
Ane bhai tamaro Janam thayo ne eni pela nu aa prove thai gyu che ke e bhagwan che... Gaikwad sarkar hati tyare Baroda ma shastrath thayoto akha desh no... Ema swaminarayan bhagwan na santo e sabit kri didhu hatu ke e bhagwan che... Ane tame je salangpur mandir na darshan krva jao che ne e mandir banavva Vada gopalanand Swami swaminarayan na bauj samarth sant hata... Etle apde koine bhagwan manisu ke nai maniye ena thi bija ne kai farak nai pade... Jalsa kro mara vala... Jay swaminarayan ☺️🙏
જય સ્વામિનારાયણ તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે એક વખત આ નગરની મુલાકાત લેજો જીવનની અમૂલ્ય અદભુત સ્મૃતિ રહેશે... આ નગર તૈયાર કરવામાં હજારો લોકોના લાખો માનવ કલાકોનો ઉપયોગ થયો છે... આ નગર તૈયાર કરવા માટે હજારો પુરુષ અને સ્ત્રી સત્સંગી તેમજ બિન સત્સંગી લોકોએ પણ પોતે તન મન અને ધન સમર્પિત કરેલ છે... આ નગરની મુલાકાત લીધા પછી દરેક વ્યક્તિના જીવનમાં અચૂક પરિવર્તન આવશે તેની અનુભૂતિ કરવા માટે જરૂરથી મુલાકાત લેવા વિનંતી છે જય સ્વામિનારાયણ Open for all કોઈ પણ પ્રકારના પાસ ની જરૂર નથી તા 15/12/22 થી 15/01/23 સમય સોમ થી શનિ બપોરે 2 થી રાત્રે 9 રવિ સવારે 9 થી રાત્રે 9
સ્વામિનારાયણ ભગવાન નો એક સંકલ્પ હતો કે આખા બ્રહ્માંડ ને સત્સંગ કરાવવો છે ને પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરવા છે.એટલે ભલે સંસ્થા અલગ હોય પણ નામ તો સ્વામિનારાયણ ભગવાન નું જ લે છે બધા અને બધા ખૂબ સારી રીતે સત્સંગ કરી રહ્યા છે❤️ જય સ્વામિનારાયણ દાસ ના દાસ બનાવશો જી 🙏
🌹શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ ના સંપ્રદાય વિષે ઘણી માહિતી ભેગી કરી રજુઆત કરી સહુને જણાવ્યું એ આનંદ ની વાત.. છતાં ક્યાંક સત્ય તો ક્યાંક અસત્ય ને આગળ કરવું એ તમારો અભિપ્રાય.. રસોઈ સરસ બનાવી પણ જાણીજોઈને ચાખી નહિ.. તેવું સત્સંગી તરીકે મને લાગ્યું... જય સ્વામિનારાયણ 🙏
આજે કેટલાક સંપ્રદાયો માણસ ને ભગવાન બનાવી પૂજા કરે છે પથરો ખડકે છે પણ ગરીબો માટે કોઈ પ્રવૃતિ કરતા નથી ઘનશ્યામ પાંડે એક સમાજ સુધારક હતા ભગવાન નહિ લોકો એ આને ભગવાન બનાવી દીધા છે કહેવાતા હરી ભક્તો પાસે થી પૈસા મેળવી ને પથ્થરો ખડકે જય છે સુ થવા બેઠું છે હિન્દુ જ્ઞાતિ નું?
સ્વામિનારાયણ સહજાનંદે મંત્ર આપ્યો એનો અર્થ શું થાય છે મારો કોઈ સ્વામી હોય તો નારાયણ છે આ જીવન નારાયણ શક્તિથી ચાલે છે હું વાંચનાનો નહીં પણ વાસુદેવનો આ મંત્ર આપ્યો સહજાનંદ સ્વામીને ઘરે ઘરે નારાયણ પ્રથા લઈ જવીહતી 200 વર્ષમાં આ શબ્દને સમાજે લીસો કરી નાખ્યો અને ઘરે ઘરે નારાયણ તથા ગઈ નહિ
સ્વામિનારાયણ એટલે કે સ્વામી જેવા ગુણો કેળવવા અને નારાયણની એટલે કે સહજાનંદની ભક્તિ કરવી. સ્વામિનારાયણ એટલે કે આત્મારૂપ થઈ પરમાત્માની ભકિત કરવી....... સ્વામિનારાયણ એટલે કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભકિત કરવી........... સ્વામિનારાયણ એટલે કે આ જગતને ભુલીને ભગવાનના આદર્શ ભકતના ગુણો ગ્રહણ કરી ભગવાનની ભક્તિ કરવી............. એટલે કે તમે આ દુનિયા ભુલીને ભગવાનના ભક્તના ગુણો ગ્રહણ કરી, તમે જે ભગવાનમાં માનતા હોય તેમની ભકિત કરવી.......... 🙏🙏🙏🙏🙏
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય જય. તમે પણ (જમાવટ) ટીમના તમામ સભ્યો સપરિવાર આ અણમૂલો સમૈયો જોવા અને પ્રમુખસ્વામી મહારાજનું કાર્યં અને સદગુણોનું દર્શન પ્રદર્શન જોવા અચુક પધારો.
@@Truthsoul2152 Jai Swaminarayan. ત્યાં આગળ સંપૂર્ણપણે તમામ નગર તમે ફ્રી (મફત) માં જોઈ શકશો. અને ત્યાનો પ્રવેશ તમને બપોરે ૨:૦૦ વાગ્યાંથી રાત નાં ૧૦.૦૦ વાગ્યા સુધીનો છે.