આ RU-vid ચેનલના માધ્યમથી અમુ ગુજરાતની અનેક અજાણી વાતો આપના સુધી પહોંચાડીશું. કોઈ એવી વાત જે આપના માટે પ્રેરણાદાયી હશે. કોઈ એવી વાત જે જાણીને આપને કંઈક નવું જાણવા મળશે. કોઈ એવી વાત હશે જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યાં છો. સાથે જ કોઈ એવી વાત હશે જે હજુ સુધી આપના સુધી ક્યારેય પહોંચી નથી. આવી અનેક "જાણીતી વાતોની અજાણી વાત" જાણી આપને નવું જાણવા અને માણવા મળશે.
જગદીશ ભાઈ નીતાબેન અંબાણી 2017 માં સાંતલપુર તાલુકાના 3 ગામ દતક લીધા હતા...નીતા અંબાણી ...3 ગામ માં bvu નુકશાન આવી હતી તૈયાર સાંતલપુર ના ગામડા 3 ગામડા આજ સુધી.. એક ઇટ પણ નથી મૂકી ઓલી નીતા એ
Jagdish patrkar nthi BJP parvkta che Khali khes nthi pehrta amne Kaho media tarikhe su kryu bhrtachar hto ne che to ungh ma htaa tayre lagi Loko jagya atle have trp mate boli rhya cho
ખૂબ સરસ ગામડા નો ડાયરો તો વાત જ નોખી છે બહુ ગમ્યુ હજુ પણ આવા માહિતીસભર કાર્યક્રમો ચાલુ રાખો અન્ય માહિતી ગામ ના ચોરે થી જાજા વડીલો 10 થી વધુ હોય તેવો અનુભવ મુકો સવાલ, ગામ ની વિશિષ્ટતા શું છે ગામ મા કુલ કેટલા ખેડુત છે, જમીન કેટલી છે ગામ મા પાળિયા કેટલા છે, એની પૂજા થાય છે? રમુજી પ્રસંગો ખાસ પૂછજો ધન્યવાદ
દેશના મોટા ભાગના પત્રકારો જો આ પત્રકાર જગદીશભાઈ મહેતા જેવા હોય તો દેશ આખા માં જેની પણ સરકાર હોય તેમણે ઘરની ધોરાજીની જેમ વહીવટ ચલાવી શકે નહીં અને ભારતની સ્વચ્છ ન્યાયતંત્રની છબી આખી દુનિયામાં પ્રમાણિત થઈ શકે અને ભારતનું ગૌરવ આખી દુનિયામાં ખરેખર વધે