આ કાંઈ શીખવાડવાની જરૂર નથી આ બધી બધા ને ખબર છે ભગવાન નું ભજન કરવાનું શીખવાડ સ્વામિનારાયણ નો દેશ છે કરવાનું કર બીજા આખ્યાન બંધ કર રોજ રોજ નવા ચરિતર બંધ કર સ્વામિનારાયણ નૂનામ લે ભગવાન ની લીલા ચરીત્ર સમજાવ તો શાતિ થાય માટે આવું જગત માયા વારિ વાત બંધ કર
જય સ્વામીનારાયણ વાત બધી સાચી જ હતી પણ તમે ક્યારેય કોઈ દીકરી ની મન ની વ્યથા કેવી છે એ સમજી છે .... ? દીકરી 20 /25 વર્ષ ની થઈ પછી એ પારકી થઈ જાય છે પિયર અને સાસરે ક્યાય એનુ પોતાનુ કઇ જઇ નથી હોતુ તો એવા મા એકલવાયુ જીવન જેવુ લાગે ........ માફ કરજો તમને કોઈ વાત ખોટુ લાગયુ હોય તો આ તો મન ની વાત કરી જય રામજી કી