રોહિદાસ કોઈ ચમત્કારી નતા... મનુવાદી લોકોએ આ ખોટું જોડ્યું છે જેટલાં પણ sc st obc માંથી સંત આવ્યા છે એમની સાથે આવુજ થયું છે. કારણ તમે ચમત્કાર ઉપર સવાલ ના કરી શકો... બાકી આજ સુઘી દુનિયામાં કોઈએ ચમત્કાર કર્યો નથી અને કરશે પણ નહિ. જે થશે તે વિજ્ઞાન આધારિત થશે.... રહી વાત કલાકારો ની તો આ લોકોને અંધવિશ્વાસ નાખી સે અને પોતાનો ધંધો સેટ કરી નાખ્યો છે..