બાપૂ આપ સાચૂ બોલો છો આ ગુજરાત કે દેશ ની પ઼જા ઓ ઊપર કોય પણ વાર થાય તો ક્ષત્રિય બચાવે છે દેશ ની છત્રીય કોમ બાપૂ ક્ષત્રિય સમાજ જોડે છે જે આ દેશ મો અગ઼ેજો નૂ બીજ અને એજ ગોધી હત્યારા ઓ બેન દીકરી ઓ ના વિરોધ ખોટૂ બોલે છે એજ આમ ખોટુ બોલી જ્ઞાતિ જ્ઞાતિ વિરોધ બોલી વિભાજણ કરી પટેલ ભાહ્મણ વાણીયા રાજકરવા માગેછે ઝાલા બાપૂ આપ દેર સમજયા પણ દૂરસ્ત સમજ્યા છે તો બાપૂ પ઼જા ની પીડા સાથે રહેસો એવી આસા રાખૂ છૂ
ક્ષત્રિય સમાજ આટલો સ્વાર્થી કદી થઈ જ ન શકે, નક્કી, બહાર થી કોઈ મોટો દલ્લો અમુક ખૂણે પહોંચી ગયો છે. બાકી ૧૦ વાર માફી મળી ગઈ હોય. હવે આ તો મુસ્લિમ ની જેમ મસ્જિદ માં મૌલવી કહે કે મરો એટલે ટોળું જેમ પથ્થર તલવાર લઈ નીકળી પડે એમ આંખો બંધ કરી આખા ગુજરાત ની સમરસતા ડહોળવા નીકળી પડ્યા છે. કદાચ બીજા સમજુ ક્ષત્રિય નેતા ને ખબર પણ નહીં હોય કે તેમના ઓછું ભણેલા, અણસમજુ, સાંપ્રત પડકારો થી અજાણ યુવાનો કેટલા કટ્ટર થઈ વર્તી રહ્યાં છે, એક ટકોરો પડે તો ત્રાસવાદી ની હદે જાય એટલું જહેર થોડા દિવસો માં ભરી દીધું છે. હવે બાપ સંકલન સમિતિ, પદ્મિની બા વિગેરે ખમૈયા કરે તો સારું. અને હા, એને કોઈ સમજાવે એવા કોઈ ગઢવી, બ્રાહ્મણ, કથાકાર કે સંત રહ્યાં નથી એટલે એ રીતે ગુજરાત વાંઝીયું થઈ ગયું કહેવાય. જાગો હિન્દુ જાગો.
ખૂબ ખૂબ અભિનંદન બાપુ રાજપુતો ને જાગૃત કરો આપનો રાજપૂત સમાજ રાજનીતિમાં પિસાઈ રહ્યો છે તો જે જાગૃત રાજપુતો છે તે આગળ આવું અને ગામડે ગામડે જઈને એમને સલાહ સૂચન કરો અને સત્યના માર્ગે દોરો એવી અમારી રાજપૂત સમાજના પીસાઈ રહેલા અને અભણ ને જાગૃત કરો
આજે સરકાર ઉપરથી તમામ સમાજ નો વિશ્વાસ ઉઠી ગયો છે ભગવાને લોકશાહી જેવી સરસ વ્યવસ્થા આપણને આપી પણ બકરીના ડોકે હીરો જેવી સ્થિતિ સર્જાઈ છે રાજવિ ગીરાસદારો જમીન દારો એ લોકશાહી માટે રજવાડા ગરાસ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ઉપર વિશ્વાસ રાખીને પ્રજા ને વધું સુખી સમૃદ્ધ સલામત જોવાં માટે સોંપી દીધાં પણ આજે પ્રજા ને કેટલીય મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે ન્યાય માટે વલખાં મારવાં પડે છે સામાન્ય માણસનું કોઈ સાંભળતું જ નથી મોટાં માથાં ની રાજકીય નેતા ની બોલબાલા છે અધિકારી ઓ નેં ભ્રષ્ટાચાર ને લીધે જલ્સો છે કોઈ સામાન્ય માણસનું કામ પૈસા વગર થતું નથી સતા લાલસુ સ્વાર્થી જ્ઞાતિ વાદના વિચાર વાળાં અસામાજિક તત્વો એ સંસદ, વિધાનસભા કબજે કરી છે ત્યારે ઘણા લોકો આજે પાછાં કહેવા લાગ્યા કે આ કરતા તો રાજાશાહી ચારી હતી ત્યારે જો કદાચ પ્રજા આ ચોર લુંટારા બની બેઠેલા રાજકીય નેતા થીં કંટાળીને, ક્ષત્રિય સમાજ તરફ ન્યાય માટે નજર કરે તો આંપણે ક્ષત્રિય સમાજે પણ પેલાં નૈતિક મૂલ્યો જીવનમાં લાવવા પડે નિસ્વાર્થ નિર અભિમાન કપટરહિત થવું પડે સાત્વિકતા જીવનમાં લાવવી પડે જ્યારે એક તરફ ઉંડી ખીણ છે બીજી તરફ હીસંક દીપડો છે તો પ્રજા નિર્ણય કેમ લય શકે? એક બાજુ પાણી માં ખુબ ગંદકી છે કાદવ કીચડ છે તે જોયને પ્રજા કદાસ ક્ષત્રિય સમાજ તરફ ન્યાય માટે ની દ્રષ્ટિ એ જોવે તો અહીં પણ ડોળાયેલ પાણી હશે તો લોકો વિશ્વાસ કેમ કરે એટલે પહેલા ક્ષત્રિય સમાજે વૈદિક નૈતિક મૂલ્યો સમજવા જોઈએ ક્ષાત્ર ધર્મ સમજીને જીવનમાં ગુણો લાવવા પડે તો જ પ્રજા વિશ્વાસ ભરોસો મુંકે તેથી તમાંમ ક્ષત્રિય સમાજે ઈશ્વર માન્ય જીવન જીવવાની દીક્ષા લેવી પડે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે । शौरयंम् तेजो ध्रुति दक्ष युधे साप्य पलायन, दानम्। इश्वर भावस्य क्षात्र कर्म स्वभावजम्। આવાં ગુણો ક્ષત્રિયો નાં ગીતામાં છે તેનો સ્વધર્મ સદાચાર ગણીને જીવનમાં હોવાં જોઈએ તો કદાચ આંપણે પ્રજા ને સુખ શાયબી આપી શકીએ બાકી આપણે જો નૈતિકતા જીવનમાં નહીં હોય તો કદાપિ લોકો વિશ્વાસ ભરોસો મુંકે જ નહીં ચારા સજ્જન સરલ સ્વભાવ વાળા બીજા અન્ય સમાજ નાં આગેવાનો પણ ઘણા બધા છે તેમને આગળ કરવા જોઈએ તેમને જ મત આપવા જોઈએ પછી ભલે ગમે તે જ્ઞાતિ નાં હોય સાત્વિક ક્ષત્રિય ને પણ આગળ કરવા જોઈએ તોજ લોકશાહી શુધ્ધ થશે રામરાજ્ય માં પ્રધાન મંડળમાં જાજા શુદ્ર સમાજ ના ઇથી ઓછાં વૈશ્ય ઇથી ક્ષત્રિય ઇથી ઓછાં બ્રાહ્મણ હતા એટલે બહુમતી નાંના સમાજની હોવાથી કોઈ માનવ અધિકાર ને ઉની આંચ નહોતી આવતી.
રાજપૂત સમાજને મારી નમ્ર વિનંતી છે કે આપણે ગુનો કરનાર અને ન કરનાર ને પણ મનથી વિરોધ કરીશું રૂપાલા ને ને પણ સન્માન થી બોલાવીશું અને શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ માનથી બોલાવીશ શ્રી અમિષાને પણ મનથી બોલાવીશ શબ્દોથી ક્યારેય ખરાબ વર્તન ન કરીએ જય માતાજી જય માં ભવાની જય રાજપુતાના
રામચંદ્રજી પ્રભુની પ્રતિષ્ઠા શ્રી રામ નારા સાથે થયેલ છે ત્યારે માં સિતાને સહુએ વિસારી દીધાં . સિતારામ ભૂલાયું અને ફક્ત. શ્રી રામ જ રહ્યા તેથી માં કોપાયમાન થયા હોય તેમ લાગે છે આપણા ધાર્મિક ગ્રંથો કહેછેકે શિવમા શક્તિ મળે ત્યારેજ શિવ છે નહીંતર શવ છે વળી વિષ્ણુ પ્રભુ પણ લક્ષ્મીનારાયણ કહેવાય છે આમ માને ભૂલતા જ આ બધા વિવાદો ઊભા થયા હોય એમ લાગે છે માને પ્રાથી સિતારામ બોલો આને ભૂલ સૂધારવાની જરૂર છે. તમે આમાં શું માનો છો?..?
क्षत्रिय समाज करता पाटीदार समाज धणो मोटो छे, क्षत्रिय समाज ने विकास करवो हशे तो पाटीदार समाज नो सहारो लेवो ज पडशे । बन्ने समाज साथे रहेवु पडशे, बन्ने समाज नी शक्ति ऐक हशे तो देश ने नेतृत्व मजबूत मळशे ।
ખરે ખર પ્રવીણ સિહ ઝાલા ને ખુબ ખુબ અભિનંદન કે સમાજ માટે બહુજ વિનમ્ર પૂર્વક વાત કરી ને સમાજ માટે પોતે પક્ષ ને નહી પણ સમાજ માટે બલિદાન અપિદિદધૂ ને સમાજ ને આવા નેજ ને નીડર ભાઈ યો ની જરૂર છે જે ફરજ છે કે પક્ષ થી મોટો સમાજ છે કોઈ કોઈ જય ચંદો છે બીજેપી સરકાર માં પણ પ્રવીણ સિહ ઝાલા ની વાત જો તેમના પેટમાં પદે કે મગજ માં ગુસે કે પાર્ટી કરતા સમાજ મોટો છે આ જ નહિ ને કાલે પાર્ટી કાઠી મુકશે પણ સમાજ નહી કાઠી મૂકે ને પાર્ટી તો કાલે તૂટી પડશે પણ સમાજ તો રહેવાનો હજરો કરોડો સાલ માટે રાજપૂતોને સૂતા હોય તો જાગજો નય તર ભાગ માં પાડો આવસે પાડી નહી ખેર રાત્રે ભૂલો પડેલ સવારે પાછો ઘરે આવે એને ભુલો પડયો નાં કહેવાય જય ભવાની ભાજપ જવાની
संक्षेप में... जो लोग बुद्धिमान, शिक्षित और जागरूक हैं, वे भाजपा छोड़ रहे हैं.... क्योंकि भाजपा की नीति किसी भी कीमत पर सत्ता हासिल करना है... जनता की कोई परवाह नहीं है...!!
गुमराह कर रहे हो, पिछले 10 साल मे इन्हों ने जो देश मे काम किए वो पिछले 25 साल मे भी नहीं हुए है। न जाने क्यूं लोग थोड़ा पढ़ लिख लेते है तो अपने आप को ज्यादा सयाना मानने लग जाते है।
જય ભવાની રૂપાલા સાહેબે જે વાની વિલાસ કર્યો એ એમજ નથી થયો આનું કારણ ખુબજ જુદું છે સાંભળો આનું એક કારણ આઉં પણ હોઈ શકે...રામ મંદિર ની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મોટા મોટા ગુરુજનો કહેતા તા કે આ ભાજપ માટે સારું નથી ને છતાં ભી ભાજપ વાળા માન્ય નહિ ને એ લોકો એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જેનાથી આપડા મર્યાદા પુરુષોત્તમ રામ ને દુઃખ પહોંચ્યું ને એમને જ આ રૂપાલા નાં મો એ બોલાવ્યું રૂપાલા ને નિમિત્ત બનાવ્યો ને ક્ષત્રિયો ને એક કરવાનું કામ આપડા રામ ભગવાને કર્યું આપડા માટે આજે ગર્વ ની વાત છે કે આપડો ક્ષત્રિય સમાજ એક થયો એ ખૂબ મોટી વાત છે અને આ આંદોલન ખૂબ લાંબુ ચાલશે ને કદાચ ભાજપ ને સત્તા માંથી બહાર પણ થવું પડે લાંબા ગાળે આં એની શરૂઆત થય ગય છે પુરા ભારત ના ક્ષત્રિયો માં રોષ ભભૂકી ઉઠયો છે આ કોઈ નાની અમથી વાત નથી અને આજે આપણ ને પણ ખબર પડી કે આપડો સમાજ આટલો મોટો છે ધારે તો આ સત્તા પર બેસી સકે છે બસ એક સંગઠન ની જરૂર હતી જે આજે પૂરું થતું હોય એ ઉ દેખાય છે આવ તા વર્શો માં રામ રાજ્ય આવે તો તે નવાઈની વાત નથી
જય ભવાની એ રામ એના હોય તો એને જ કીઓ રાખો, આપણે જય આશાપુરા,, મેરબાની કરી ને ભગવા ના પણ વખાણ કરતા નહિ,,, આપણે લીલા નેજા હેઠળ ય શૂરવીર જ છીએ,, મુસ્લીમ ભાઈઓ આપણી સાથે જ છે
ક્ષત્રિય સમાજ આટલો સ્વાર્થી કદી થઈ જ ન શકે, નક્કી, બહાર થી કોઈ મોટો દલ્લો અમુક ખૂણે પહોંચી ગયો છે. બાકી ૧૦ વાર માફી મળી ગઈ હોય. હવે આ તો મુસ્લિમ ની જેમ મસ્જિદ માં મૌલવી કહે કે મરો એટલે ટોળું જેમ પથ્થર તલવાર લઈ નીકળી પડે એમ આંખો બંધ કરી આખા ગુજરાત ની સમરસતા ડહોળવા નીકળી પડ્યા છે. કદાચ બીજા સમજુ ક્ષત્રિય નેતા ને ખબર પણ નહીં હોય કે તેમના ઓછું ભણેલા, અણસમજુ, સાંપ્રત પડકારો થી અજાણ યુવાનો કેટલા કટ્ટર થઈ વર્તી રહ્યાં છે, એક ટકોરો પડે તો ત્રાસવાદી ની હદે જાય એટલું જહેર થોડા દિવસો માં ભરી દીધું છે. હવે બાપ સંકલન સમિતિ, પદ્મિની બા વિગેરે ખમૈયા કરે તો સારું. અને હા, એને કોઈ સમજાવે એવા કોઈ ગઢવી, બ્રાહ્મણ, કથાકાર કે સંત રહ્યાં નથી એટલે એ રીતે ગુજરાત વાંઝીયું થઈ ગયું કહેવાય. જાગો હિન્દુ જાગો.
BJP ae Kshtriyone bhramit karya Sata ma Bhagidari na Api ane apmanit karya chhata kshatriya Samaj Bramit chhe.chhupi rite ketlay kashatriya BJP sathe chhe..Jay Hind
પક્ષ બનાવવાની ભૂલ ના કરશો ચાલૂ રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ ને સ્પૉટ કરી અઢાર રે આલમ નો ખ્યાલ રાખો અને અને કોંગ્રેસ મો આવો અને રાજ કરો અમે તમારી સાથે છે હૂ એક મૂશલીમ સમાજ નો દીકરો છૂ હૂ બાપૂ ઓ ઊપર બહૂ વિશ્ર્વાસ રાખૂ છૂ
@@joshivijay5054alya tara papa ne puchne ke ae to vishwaguru hindu samrat ganava che to su kare che fasi aapi de. Ka to kai de amne aapi de satta ame batai dai ae tara owasi ne ke kem bolay aetle ahi gyan amne aapya vagar tara aaka ne puch
Rupala no virodh kharo Pan Sanatan no koi virodh nahi hovu joeye Aa Rastra hit mate saru nathi Kyare kyare desh no nuksan thayu te sanataniyo ni bhul and apsi foot che
Xatriyo - Patidao aa bhai ni vat samjo jo banne sangathit thai ne vote karso toj BJP haravi sakso nahitar jindagi bhar ranga-billa ni GULAMI karso moko se jadpi lo....